શોધખોળ કરો

ચોટીલા દર્શન કરીને પાછા ફરતા નવસારીના પાટીદાર પરિવારને અકસ્માત, 4નાં મોત

1/5
ગોઝારા અકસ્માતમાં ઘાયલ થયેલાં લોકોના નામ- અમિતાબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.35) - જિગર ગણેશભાઈ પટેલ (ઉ.વ.18) - પ્રીતિબેન સંદીપભાઈ પટેલ, (ઉ.વ.18) - દિલીપભાઈ ઝવેરભાઈ પટેલ (ઉ.વ.18) - કાંતાબેન અરવિંદભાઈ પટેલ (ઉ.વ.40) - ક્રિષાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.6) - કૈલાસબેન ગણેશભાઈ પટેલ (ઉ.વ.30)
ગોઝારા અકસ્માતમાં ઘાયલ થયેલાં લોકોના નામ- અમિતાબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.35) - જિગર ગણેશભાઈ પટેલ (ઉ.વ.18) - પ્રીતિબેન સંદીપભાઈ પટેલ, (ઉ.વ.18) - દિલીપભાઈ ઝવેરભાઈ પટેલ (ઉ.વ.18) - કાંતાબેન અરવિંદભાઈ પટેલ (ઉ.વ.40) - ક્રિષાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.6) - કૈલાસબેન ગણેશભાઈ પટેલ (ઉ.વ.30)
2/5
આ ઘટનાની જાણ થતા પેટલાદ ગ્રામ્ય પી.એસ.સાઈ.બી.પી.પટેલ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.રાજેશભાઇ નાથુભાઈ પટેલની ફરિયાદને આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની જાણ થતા પેટલાદ ગ્રામ્ય પી.એસ.સાઈ.બી.પી.પટેલ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.રાજેશભાઇ નાથુભાઈ પટેલની ફરિયાદને આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3/5
આ અકસ્માતમાં પરિવારના અન્ય 7 વ્યક્તિઓ ઘાયલ થતા તેમનને કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત મુકેશભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ઘટના બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક બિનવારસી હાલત મૂકી ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં પરિવારના અન્ય 7 વ્યક્તિઓ ઘાયલ થતા તેમનને કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત મુકેશભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ઘટના બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક બિનવારસી હાલત મૂકી ફરાર થઇ ગયો હતો.
4/5
મળતી માહિતી પ્રમામે નવસારી જિલ્લાના ખેર ગામના રાજેશ પટેલનો પરિવાર સૌરાષ્ટ્ર દર્શન કરીને ચોટીલા ગામે રવિવારના રોજ રાત્રે 9 વાગ્યા પહોંચ્યા હતાં. ચોટીલા રાત્રે ખેરગામે જવા માટે પરિવારના 14 સભ્યો કારમાં નીકળ્યા હતાં. આ કાર રવિવાર મધ્યરાત્રીના 12.30 કલાકની આસપાસ ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક પહોંચી હતી. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારનો કુચડો નીકળી ગયો હતો. ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલક ચંપકભાઈ અર્જુનભાઈ પટેલ (ઉ.વ.૩૨), કારમાં સવાર બ્રિજલબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.૧૭), ટીનાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.૩૨)ને શરીરે તથા માથામાં ગંભીરઇજાઓ પહોંચતા ધટનાસ્થળે મોત નિપજયાં હતાં.
મળતી માહિતી પ્રમામે નવસારી જિલ્લાના ખેર ગામના રાજેશ પટેલનો પરિવાર સૌરાષ્ટ્ર દર્શન કરીને ચોટીલા ગામે રવિવારના રોજ રાત્રે 9 વાગ્યા પહોંચ્યા હતાં. ચોટીલા રાત્રે ખેરગામે જવા માટે પરિવારના 14 સભ્યો કારમાં નીકળ્યા હતાં. આ કાર રવિવાર મધ્યરાત્રીના 12.30 કલાકની આસપાસ ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક પહોંચી હતી. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારનો કુચડો નીકળી ગયો હતો. ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલક ચંપકભાઈ અર્જુનભાઈ પટેલ (ઉ.વ.૩૨), કારમાં સવાર બ્રિજલબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.૧૭), ટીનાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.૩૨)ને શરીરે તથા માથામાં ગંભીરઇજાઓ પહોંચતા ધટનાસ્થળે મોત નિપજયાં હતાં.
5/5
પેટલાદ-આણંદ: ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક રવિવાર મધ્યરાત્રીના સુમારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરુંણ મોત નીપજ્યાં હતા તેમજ 7 વ્યક્તિઓ ઘાયલ થયા થતા તેમને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
પેટલાદ-આણંદ: ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક રવિવાર મધ્યરાત્રીના સુમારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરુંણ મોત નીપજ્યાં હતા તેમજ 7 વ્યક્તિઓ ઘાયલ થયા થતા તેમને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
Embed widget