શોધખોળ કરો
આણંદઃ NRI પતિની પત્નીની છૂટાછેડા માટે કનડગત, કેવી રીતે આપતો હતો ત્રાસ? જાણો
1/4

પિયર આવેલી લુબનાબાનુએ આ અંગે આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શેખ જમીર શબ્બીરહુસેન મહંમદહુસેન અને સાસરીવાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/4

બંનેનું લગ્નજીવન થોડો સમય સારૂ ચાલ્યા પછી પતિ જમીરે તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે લુબનાબાનુને છૂટાછેડા આપવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં. તેના સાસરીયાઓ પણ તેને ત્રાસ આપતા હોવાની ફરિયાદ યુવતીએ કરી છે. પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ સહન નહી થતા લુબનાબાનુ આણંદ પોતાના પિયરમાં આવી ગઈ હતી.
Published at : 07 Jan 2017 10:03 AM (IST)
View More























