શોધખોળ કરો

Vastu Tips: સાવધાન, ભૂલથી પણ કોઇને ગિફ્ટમાં ન આપશો આ ચીજો, સામેની વ્યક્તિની વધશે મુશ્કેલી

સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારની ઘડિયાળો એકબીજાને ભેટ તરીકે પણ આપે છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.  વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય કોઈને પરફ્યુમ પણ ગિફ્ટ ન કરવું જોઈએ.

Vastu Tips:જન્મદિવસ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે ભેટ આપવાની પ્રથા ઘણી જૂની છે. પરંતુ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર (Astro Tips for Gift)માં કેટલીક એવી ભેટોને નકારાત્મક મનાય છે.  જો તમે કોઈને તે આપો છો. તો સંબંધોમાં ઘટાશ આવી જાય  છે.

કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભેટ આપતા પહેલા આપણે ઘણું વિચારીએ છીએ, જેથી કરીને આપણે યોગ્ય ભેટ પસંદ કરી શકીએ. આવી સ્થિતિમાં, જો તમે વાસ્તુ અથવા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વિશેષ વ્યક્તિને ભેટ આપો છો, તો તે ન માત્ર અન્ય વ્યક્તિને ખુશ કરે છે પરંતુ તેને શુભ પરિણામ પણ આપી શકે છે. , વાસ્તુ અને જ્યોતિષમાં, કેટલીક વસ્તુઓ ભેટ તરીકે આપવાનું વર્જિત છે.

આવી વસ્તુઓ ભેટમાં ન આપો

સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારની ઘડિયાળો એકબીજાને ભેટ તરીકે પણ આપે છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.  વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય કોઈને પરફ્યુમ પણ ગિફ્ટ ન કરવું જોઈએ.

ઘણીવાર લોકો એકબીજાને ગિફ્ટ તરીકે રૂમાલ આપવાનું પણ પસંદ કરે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી. આવું કરવાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ સાથે જૂતા, ચપ્પલ વગેરે ભેટમાં આપવું પણ સારું નથી માનવામાં આવતું.

ભૂલથી પણ આ ગિફ્ટ ન આપો

મહાભારત ભલે પૌરાણિક ગ્રંથ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતાનું વાતાવરણ બને છે. જેના કારણે લડાઈની સ્થિતિ સર્જાવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને મહાભારત ગ્રંથ કે તેને સંબંધિત તસવીરની ભેટ ન આપો, આની ભેટ  વ્યક્તિ સાથેનો તમારો સંબંધ બગાડી શકે છે.

આવા કપડા ગિફટ ન કરો

ઘણા લોકો એકબીજાને કપડા વગેરે ગિફ્ટ પણ કરે છે. પરંતુ જ્યારે પણ તમે કોઈને કપડા ગિફ્ટ કરો તો એ વાતનું ધ્યાન રાખો કે કાળા રંગના કપડા ક્યારેય ગિફ્ટમાં ન આપવા જોઈએ. કારણ કે કાળો રંગ અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે.

સંબંધોમાં તિરાડ પડી શકે છે

ઘણીવાર લોકો એકબીજાને ગિફ્ટ તરીકે રૂમાલ આપવાનું પણ પસંદ કરે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી. આવું કરવાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ સાથે જૂતા, ચપ્પલ વગેરે ભેટમાં આપવું પણ સારું માનવામાં આવતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
Embed widget