શોધખોળ કરો

Vastu Tips For Home: વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુને ક્યારેય ન રાખો, તેનાથી આવશે આર્થિક તંગી, ધનની સ્થિતિ સુધારવા તરત જ હટાવી દેવી હિતાવહ

Vastu Tips For Home: વાસ્તુ ટિપ્સ અનુસાર ઘરમાં આ ચીજોને રાખવાથી તેની નકારાત્મક અસર પડે છે અને ઘરમાં બરકત નથી રહેતી.

Vastu Tips For Home: વાસ્તુ ટિપ્સ અનુસાર ઘરમાં આ ચીજોને રાખવાથી તેની નકારાત્મક અસર પડે છે અને ઘરમાં બરકત નથી રહેતી.

વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ  અમુક વસ્ચતુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે. જ્યારે કેટલીક વસ્તુઓ અશુભ મનાય છે.

 તો જાણીએ વાસ્તુ અનુસાર કઇ વસ્તુઓ ઘરમાં  રાખવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ ખરાબ થતી જાય છે. જાણી કઇ વસ્તુને ઘરમાં રાખવાથી નકારાત્મક પ્રભાવ પડે છે.

વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી બનાવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અપનાવીને તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. ઘણી વખત એવું જોવા મળે છે કે લાખો પ્રયત્નો પછી પણ વ્યક્તિને તેની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. એક યા બીજા કારણોસર પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ખરાબ વાસ્તુના કારણે પણ આવું થઈ શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે.

 ઘરમાં છોડ રાખવા કોને ન ગમે? આજના યુગમાં દરેક વ્યક્તિને પોતાના ઘરમાં ઝાડ-છોડ વાવવાનું પસંદ કરે છે  પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, તે જાણે છે કે,  કયો છોડ ઘરમાં લગાવવો શુભ રહેશે અને કયો અશુભ. વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. આ છોડ આર્થિક મુશ્કેલી લાવે છે. આ સિવાય તે છોડ પણ ઘરમાં ન લગાવવા જોઈએ જેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે.

 વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો બને છે ત્યાં ક્યારેય આર્થિક પ્રગતિ થઈ શકતી નથી. જો તમારા ઘરમાં કબૂતરનો માળો હોય તો તેને તરત જ કાઢી નાખો.

 ઘરમાં એક સાથે બે સાવરણી ક્યારેય ન રાખો. આમ કરવાથી ધનહાનિ થવાની સંભાવના છે. આ સિવાય સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જેથી કરીને કોઈ વ્યક્તિ તે સાવરણીને સરળતાથી જોઈ ન શકે. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ તૂટેલી અને ખરાબ વસ્તુઓ ન રાખવી જોઈએ. જેમ કે કાચ, કાટ લાગેલું લોખંડ, ખરાબ ઘડિયાળ, તૂટેલું ફર્નિચર વગેરે. જો આ વસ્તુઓ ઘરમાં હોય તો તેને તરત જ બહાર કાઢી લો.

Disclaimer:અહીં આપેલી સુચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીં દર્શાવવું જરૂરી છે કે, એબીપી અસ્મિતા કોઇ પણ માન્યતા અને જાણકારીની પુષ્ટી નથી કરતું, કોઇ પણ જાણકારી અને માન્યતાને અમલી કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget