શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુના નિયમ મુજબ સૂર્યાસ્ત બાદ આ કામ કરવાનો છે નિષેધ,જાણો શું આવે છે નકારાત્મક પરિણામ

રાત્રે ભૂલથી પણ દાન ન કરવું. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી, સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ-દહીં જેવી વસ્તુઓ કોઈને ન અન્યને આપવાથી આર્થિક નુકસાન થઇ શકે છે.

Vastu Tips:ઘરગથ્થુ અને રોજિંદા કાર્યો માટેના નિયમો અને સમય વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો તમે આ વસ્તુઓને ખોટા સમયે કરો છો, તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે.

આજકાલ લોકો પોતાનું કામ નિયમો અને સમય પ્રમાણે નહિ પણ પોતાની સુવિધા મુજબ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જેને ખાસ કરીને રાત્રે ટાળવા જોઈએ.રાત્રે અથવા સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કાર્યોને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધવા લાગે છે, જેની ખરાબ અસર પરિવારના સભ્યો પર પડે છે. તેથી, જાણો કે કયા કાર્યો રાત્રે કરવા માટે સલાહ આપવામાં આવતી નથી.

નખ કાપવાઃ રાત્રે વાળ અને નખ કાપવાની પણ મનાઈ છે. રાત્રે આ વસ્તુઓ કરવાથી નકારાત્મકતા વધે છે. આ સાથે જ શાસ્ત્રોમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે.

સફાઈ: ઘરની સફાઈ માટે સમય નિશ્ચિત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઘરની ઝાડૂ ન લગાવવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ઘરમાં બરકત રહેતી નથી. આ આદત ઘરમાં દરિદ્રતા નોતરે છે.

દાન કરવુંઃ રાત્રે ભૂલથી પણ દાન ન કરવું. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી, સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ-દહીં જેવી વસ્તુઓ કોઈને ન અન્યને આપવાથી આર્થિક નુકસાન થઇ શકે છે.

કપડાં ધોવા: રાત્રે કપડાં ધોવા અને સૂકવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેથી, સૂર્યાસ્ત પછી કપડાં ધોવા અને સૂકવવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આવી સ્થિતિમાં ઘરની બહાર કપડાં સૂકવવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેની અસર શરીર પર પડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Embed widget