શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુના નિયમ મુજબ સૂર્યાસ્ત બાદ આ કામ કરવાનો છે નિષેધ,જાણો શું આવે છે નકારાત્મક પરિણામ

રાત્રે ભૂલથી પણ દાન ન કરવું. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી, સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ-દહીં જેવી વસ્તુઓ કોઈને ન અન્યને આપવાથી આર્થિક નુકસાન થઇ શકે છે.

Vastu Tips:ઘરગથ્થુ અને રોજિંદા કાર્યો માટેના નિયમો અને સમય વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો તમે આ વસ્તુઓને ખોટા સમયે કરો છો, તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે.

આજકાલ લોકો પોતાનું કામ નિયમો અને સમય પ્રમાણે નહિ પણ પોતાની સુવિધા મુજબ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જેને ખાસ કરીને રાત્રે ટાળવા જોઈએ.રાત્રે અથવા સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કાર્યોને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધવા લાગે છે, જેની ખરાબ અસર પરિવારના સભ્યો પર પડે છે. તેથી, જાણો કે કયા કાર્યો રાત્રે કરવા માટે સલાહ આપવામાં આવતી નથી.

નખ કાપવાઃ રાત્રે વાળ અને નખ કાપવાની પણ મનાઈ છે. રાત્રે આ વસ્તુઓ કરવાથી નકારાત્મકતા વધે છે. આ સાથે જ શાસ્ત્રોમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે.

સફાઈ: ઘરની સફાઈ માટે સમય નિશ્ચિત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઘરની ઝાડૂ ન લગાવવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ઘરમાં બરકત રહેતી નથી. આ આદત ઘરમાં દરિદ્રતા નોતરે છે.

દાન કરવુંઃ રાત્રે ભૂલથી પણ દાન ન કરવું. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી, સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ-દહીં જેવી વસ્તુઓ કોઈને ન અન્યને આપવાથી આર્થિક નુકસાન થઇ શકે છે.

કપડાં ધોવા: રાત્રે કપડાં ધોવા અને સૂકવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેથી, સૂર્યાસ્ત પછી કપડાં ધોવા અને સૂકવવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આવી સ્થિતિમાં ઘરની બહાર કપડાં સૂકવવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેની અસર શરીર પર પડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget