શોધખોળ કરો

Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

ગણેશને તમામ દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. તેના ધ્યાનથી જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવાર ગણપતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે, બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ  શીઘ્ર  પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર થાય છે. જાણો બુધવારના આ ઉપાયો

બુધવારે આ ઉપાય કરો

દુર્વા એટલે કે લીલું ઘાસ ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણપતિને પ્રસન્ન કરવા માટે બુધવારે મંદિરમાં જઈને ગણપતિ બાપ્પાના ચરણોમાં દુર્વા ઘાસના 11 કે 21 તણખલા ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનારી સમસ્યાઓનો અંત આવવા લાગે છે.

બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને લીલા વસ્તુઓનું દાન કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને લીલા રંગના કપડા, ખાવાની ચીજવસ્તુઓ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી બુધ દોષ સમાપ્ત થવા લાગે છે.

બુધવારને ગણેશજીની સાથે બુધ સાથે સંબંધિત માનવામાં આવે છે. બુધવારે લીલા વસ્ત્રો પહેરવા શુભ છે. બીજી તરફ, જો તમારો બુધ નબળો છે, તો હંમેશા તમારી સાથે લીલો રૂમાલ રાખો.

બુધવારે ગણેશજીને કેસર સિંદૂર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ દિવસે લીલા મૂંગનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. આમ કરવાથી સંબંધોમાં આવતી ખટાશ દૂર થાય છે.

બુધવારે સાત કોડી  એક મુઠ્ઠી આખા મગ લો લો. બંનેને લીલા કપડામાં બાંધીને સવારે મંદિરના પગથિયાં પર શાંતિથી રાખો. આ ઉપાય કરવાથી ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની પરેશાનીઓનો અંત આવે છે.

દર બુધવારે ગણેશને મોદક અર્પણ કરો. આ મોદક ખુદ ખાઓ અને અને બીજાને પણ ખવડાવો. આમ કરવાથી નોકરમાં પ્રગતિની સંભાવનાઓ છે.

જો તમે રાહુની સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે માથાની પાસે નારિયેળ રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે આ નારિયેળને થોડી દક્ષિણા સાથે ગણેશજીના મંદિરમાં અર્પણ કરો. વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનું પણ પઠન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget