શોધખોળ કરો

Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

ગણેશને તમામ દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. તેના ધ્યાનથી જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવાર ગણપતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે, બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ  શીઘ્ર  પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર થાય છે. જાણો બુધવારના આ ઉપાયો

બુધવારે આ ઉપાય કરો

દુર્વા એટલે કે લીલું ઘાસ ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણપતિને પ્રસન્ન કરવા માટે બુધવારે મંદિરમાં જઈને ગણપતિ બાપ્પાના ચરણોમાં દુર્વા ઘાસના 11 કે 21 તણખલા ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનારી સમસ્યાઓનો અંત આવવા લાગે છે.

બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને લીલા વસ્તુઓનું દાન કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને લીલા રંગના કપડા, ખાવાની ચીજવસ્તુઓ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી બુધ દોષ સમાપ્ત થવા લાગે છે.

બુધવારને ગણેશજીની સાથે બુધ સાથે સંબંધિત માનવામાં આવે છે. બુધવારે લીલા વસ્ત્રો પહેરવા શુભ છે. બીજી તરફ, જો તમારો બુધ નબળો છે, તો હંમેશા તમારી સાથે લીલો રૂમાલ રાખો.

બુધવારે ગણેશજીને કેસર સિંદૂર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ દિવસે લીલા મૂંગનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. આમ કરવાથી સંબંધોમાં આવતી ખટાશ દૂર થાય છે.

બુધવારે સાત કોડી  એક મુઠ્ઠી આખા મગ લો લો. બંનેને લીલા કપડામાં બાંધીને સવારે મંદિરના પગથિયાં પર શાંતિથી રાખો. આ ઉપાય કરવાથી ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની પરેશાનીઓનો અંત આવે છે.

દર બુધવારે ગણેશને મોદક અર્પણ કરો. આ મોદક ખુદ ખાઓ અને અને બીજાને પણ ખવડાવો. આમ કરવાથી નોકરમાં પ્રગતિની સંભાવનાઓ છે.

જો તમે રાહુની સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે માથાની પાસે નારિયેળ રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે આ નારિયેળને થોડી દક્ષિણા સાથે ગણેશજીના મંદિરમાં અર્પણ કરો. વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનું પણ પઠન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Embed widget