શોધખોળ કરો

Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે

ગણેશને તમામ દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. તેના ધ્યાનથી જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવાર ગણપતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે, બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ  શીઘ્ર  પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર થાય છે. જાણો બુધવારના આ ઉપાયો

બુધવારે આ ઉપાય કરો

દુર્વા એટલે કે લીલું ઘાસ ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણપતિને પ્રસન્ન કરવા માટે બુધવારે મંદિરમાં જઈને ગણપતિ બાપ્પાના ચરણોમાં દુર્વા ઘાસના 11 કે 21 તણખલા ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનારી સમસ્યાઓનો અંત આવવા લાગે છે.

બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને લીલા વસ્તુઓનું દાન કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને લીલા રંગના કપડા, ખાવાની ચીજવસ્તુઓ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી બુધ દોષ સમાપ્ત થવા લાગે છે.

બુધવારને ગણેશજીની સાથે બુધ સાથે સંબંધિત માનવામાં આવે છે. બુધવારે લીલા વસ્ત્રો પહેરવા શુભ છે. બીજી તરફ, જો તમારો બુધ નબળો છે, તો હંમેશા તમારી સાથે લીલો રૂમાલ રાખો.

બુધવારે ગણેશજીને કેસર સિંદૂર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ દિવસે લીલા મૂંગનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. આમ કરવાથી સંબંધોમાં આવતી ખટાશ દૂર થાય છે.

બુધવારે સાત કોડી  એક મુઠ્ઠી આખા મગ લો લો. બંનેને લીલા કપડામાં બાંધીને સવારે મંદિરના પગથિયાં પર શાંતિથી રાખો. આ ઉપાય કરવાથી ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની પરેશાનીઓનો અંત આવે છે.

દર બુધવારે ગણેશને મોદક અર્પણ કરો. આ મોદક ખુદ ખાઓ અને અને બીજાને પણ ખવડાવો. આમ કરવાથી નોકરમાં પ્રગતિની સંભાવનાઓ છે.

જો તમે રાહુની સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે માથાની પાસે નારિયેળ રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે આ નારિયેળને થોડી દક્ષિણા સાથે ગણેશજીના મંદિરમાં અર્પણ કરો. વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનું પણ પઠન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget