શોધખોળ કરો

દેવઘરમાં સ્થિતિ છે બાબા વૈદ્યનાથ ધામ મંદિર, પંચશૂલ સાથે જોડાયેલા છે આ અનોખું રહસ્ય

ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ છે. આ દેશનું એક એવું જ જ્યોતિર્લિંગ છે, જે એક શક્તિપીઠ પણ છે. કહેવાય છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી.

ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ છે. આ દેશનું એક એવું જ જ્યોતિર્લિંગ છે, જે એક શક્તિપીઠ પણ છે.  કહેવાય છે કે તેની  સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી.

બૈદ્યનાથ ધામ, ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગમાંથી નવમું જ્યોતિર્લિંગ છે. વૈધનાથ દેશની એવી જ એક જ્યોતિર્લિગ છે, જે એક શક્તિપીઠ પણ છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. મંદિર વિશે એવી માન્યતા છે કે, આ મંદિરમાં આવનાર તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી મંદિરમાં સ્થાપિત શિવલિંગને કામના લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિરના શીર્ષ પર લાગેલું છે  પંચશૂળ

 ભગવાન શિવના તમામ મંદિરોમાં ત્રિશૂળ હોય છે. પરંતુ દેવઘરમાં આવેલા બૈદ્યનાથ મંદિર પરિસરના શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય તમામ મંદિરોમાં પંચશુલો છે. તેને રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે. જે  મહાશિવરાત્રીના બે દિવસ પહેલા પહેરવામાં આવે છે. આ પછી, મહાશિવરાત્રિના એક દિવસ પહેલા, તેમની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. અને તે પછી ફરીથી પંચશુલોની સ્થાપના થાય છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીના ગઠબંધનને પણ હટાવી દેવામાં આવે છે.

મંદિરના પંચશૂળને લઇને માન્યતા

મંદિરની ટોચ પરના પંચશુલ વિશે એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં રાવણની લંકાપુરીના પ્રવેશદ્વાર પર પંચશુલને રક્ષણાત્મક કવચ તરીકે પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું.  તો એક એવી પણ  માન્યતા પણ છે કે, રાવણ પંચશુલને કેવી રીતે વિધવું તે જાણતો હતો પરંતુ તે ભગવાન રામના નિયંત્રણમાં પણ ન હતો. ભગવાન શ્રી રામ અને તેમની સેના વિભીષણના કહેવા પછી જ લંકામાં પ્રવેશ કરી શક્યા. એવું માનવામાં આવે છે કે આ પંચશુલના કારણે મંદિરને આજ સુધી કોઈ કુદરતી આફતની અસર થઈ નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget