શોધખોળ કરો

દેવઘરમાં સ્થિતિ છે બાબા વૈદ્યનાથ ધામ મંદિર, પંચશૂલ સાથે જોડાયેલા છે આ અનોખું રહસ્ય

ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ છે. આ દેશનું એક એવું જ જ્યોતિર્લિંગ છે, જે એક શક્તિપીઠ પણ છે. કહેવાય છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી.

ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ છે. આ દેશનું એક એવું જ જ્યોતિર્લિંગ છે, જે એક શક્તિપીઠ પણ છે.  કહેવાય છે કે તેની  સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી.

બૈદ્યનાથ ધામ, ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગમાંથી નવમું જ્યોતિર્લિંગ છે. વૈધનાથ દેશની એવી જ એક જ્યોતિર્લિગ છે, જે એક શક્તિપીઠ પણ છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. મંદિર વિશે એવી માન્યતા છે કે, આ મંદિરમાં આવનાર તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી મંદિરમાં સ્થાપિત શિવલિંગને કામના લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિરના શીર્ષ પર લાગેલું છે  પંચશૂળ

 ભગવાન શિવના તમામ મંદિરોમાં ત્રિશૂળ હોય છે. પરંતુ દેવઘરમાં આવેલા બૈદ્યનાથ મંદિર પરિસરના શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય તમામ મંદિરોમાં પંચશુલો છે. તેને રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે. જે  મહાશિવરાત્રીના બે દિવસ પહેલા પહેરવામાં આવે છે. આ પછી, મહાશિવરાત્રિના એક દિવસ પહેલા, તેમની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. અને તે પછી ફરીથી પંચશુલોની સ્થાપના થાય છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીના ગઠબંધનને પણ હટાવી દેવામાં આવે છે.

મંદિરના પંચશૂળને લઇને માન્યતા

મંદિરની ટોચ પરના પંચશુલ વિશે એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં રાવણની લંકાપુરીના પ્રવેશદ્વાર પર પંચશુલને રક્ષણાત્મક કવચ તરીકે પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું.  તો એક એવી પણ  માન્યતા પણ છે કે, રાવણ પંચશુલને કેવી રીતે વિધવું તે જાણતો હતો પરંતુ તે ભગવાન રામના નિયંત્રણમાં પણ ન હતો. ભગવાન શ્રી રામ અને તેમની સેના વિભીષણના કહેવા પછી જ લંકામાં પ્રવેશ કરી શક્યા. એવું માનવામાં આવે છે કે આ પંચશુલના કારણે મંદિરને આજ સુધી કોઈ કુદરતી આફતની અસર થઈ નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુક્રવાર રહેશે ફળદાયી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુક્રવાર રહેશે ફળદાયી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget