શોધખોળ કરો

દેવઘરમાં સ્થિતિ છે બાબા વૈદ્યનાથ ધામ મંદિર, પંચશૂલ સાથે જોડાયેલા છે આ અનોખું રહસ્ય

ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ છે. આ દેશનું એક એવું જ જ્યોતિર્લિંગ છે, જે એક શક્તિપીઠ પણ છે. કહેવાય છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી.

ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ છે. આ દેશનું એક એવું જ જ્યોતિર્લિંગ છે, જે એક શક્તિપીઠ પણ છે.  કહેવાય છે કે તેની  સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી.

બૈદ્યનાથ ધામ, ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ, બાર જ્યોતિર્લિંગમાંથી નવમું જ્યોતિર્લિંગ છે. વૈધનાથ દેશની એવી જ એક જ્યોતિર્લિગ છે, જે એક શક્તિપીઠ પણ છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. મંદિર વિશે એવી માન્યતા છે કે, આ મંદિરમાં આવનાર તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી મંદિરમાં સ્થાપિત શિવલિંગને કામના લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિરના શીર્ષ પર લાગેલું છે  પંચશૂળ

 ભગવાન શિવના તમામ મંદિરોમાં ત્રિશૂળ હોય છે. પરંતુ દેવઘરમાં આવેલા બૈદ્યનાથ મંદિર પરિસરના શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય તમામ મંદિરોમાં પંચશુલો છે. તેને રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે. જે  મહાશિવરાત્રીના બે દિવસ પહેલા પહેરવામાં આવે છે. આ પછી, મહાશિવરાત્રિના એક દિવસ પહેલા, તેમની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. અને તે પછી ફરીથી પંચશુલોની સ્થાપના થાય છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીના ગઠબંધનને પણ હટાવી દેવામાં આવે છે.

મંદિરના પંચશૂળને લઇને માન્યતા

મંદિરની ટોચ પરના પંચશુલ વિશે એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં રાવણની લંકાપુરીના પ્રવેશદ્વાર પર પંચશુલને રક્ષણાત્મક કવચ તરીકે પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું.  તો એક એવી પણ  માન્યતા પણ છે કે, રાવણ પંચશુલને કેવી રીતે વિધવું તે જાણતો હતો પરંતુ તે ભગવાન રામના નિયંત્રણમાં પણ ન હતો. ભગવાન શ્રી રામ અને તેમની સેના વિભીષણના કહેવા પછી જ લંકામાં પ્રવેશ કરી શક્યા. એવું માનવામાં આવે છે કે આ પંચશુલના કારણે મંદિરને આજ સુધી કોઈ કુદરતી આફતની અસર થઈ નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર
7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Embed widget