શોધખોળ કરો

Dhanteras 2022: ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિનું થશે આગમન

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

23 ઓક્ટોબર, રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. ધનતેરસ પર પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાસણો ખરીદવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. ધનતેરસના દિવસે સાંજે યમદેવને એક દીવો દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મૃત્યુના દેવતા યમરાજના ભયથી મુક્તિ મળે છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચોખાનો ઉપાય પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો તેના વિશે જાણીએ.

ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય

ધનતેરસના દિવસે ચોખાનો આ ઉપાય વિશેષ ફળ આપે છે. આ દિવસે લક્ષ્મી-ગણેશજી અને કુબેરજીની પૂજા કરો. આ પછી ચોખાના 21 દાણા ચોખ્ખા કરી લો. હવે તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા તે જગ્યાએ રાખો જ્યાં તમે રાત્રે પૈસા રાખો છો. આમ કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

ધનતેરસના દિવસે પૂજા કર્યા પછી ઘરના તમામ સભ્યોએ કપાળ પર તિલક લગાવવું જોઈએ. આ તિલકમાં અખંડ ચોખાનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ધનતેરસના દિવસે તાંબાના વાસણમાં રોલી સાથે થોડું અક્ષત મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ભાગ્ય ચમકે છે અને બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ દિવસે ભગવાન શિવને ચોખાના 5 દાણા ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે.

જો  કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહેશો તો ધનતેરસના દિવસે એક મુઠ્ઠી ચોખાનું દાન કરો. આમ કરવાથી ચંદ્ર બળવાન બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget