શોધખોળ કરો

Dhanteras 2022: ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિનું થશે આગમન

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

23 ઓક્ટોબર, રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. ધનતેરસ પર પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાસણો ખરીદવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. ધનતેરસના દિવસે સાંજે યમદેવને એક દીવો દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મૃત્યુના દેવતા યમરાજના ભયથી મુક્તિ મળે છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચોખાનો ઉપાય પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો તેના વિશે જાણીએ.

ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય

ધનતેરસના દિવસે ચોખાનો આ ઉપાય વિશેષ ફળ આપે છે. આ દિવસે લક્ષ્મી-ગણેશજી અને કુબેરજીની પૂજા કરો. આ પછી ચોખાના 21 દાણા ચોખ્ખા કરી લો. હવે તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા તે જગ્યાએ રાખો જ્યાં તમે રાત્રે પૈસા રાખો છો. આમ કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

ધનતેરસના દિવસે પૂજા કર્યા પછી ઘરના તમામ સભ્યોએ કપાળ પર તિલક લગાવવું જોઈએ. આ તિલકમાં અખંડ ચોખાનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ધનતેરસના દિવસે તાંબાના વાસણમાં રોલી સાથે થોડું અક્ષત મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ભાગ્ય ચમકે છે અને બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ દિવસે ભગવાન શિવને ચોખાના 5 દાણા ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે.

જો  કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહેશો તો ધનતેરસના દિવસે એક મુઠ્ઠી ચોખાનું દાન કરો. આમ કરવાથી ચંદ્ર બળવાન બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ

વિડિઓઝ

Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
Embed widget