શોધખોળ કરો

Dhanteras 2022: ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિનું થશે આગમન

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

23 ઓક્ટોબર, રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. ધનતેરસ પર પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાસણો ખરીદવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. ધનતેરસના દિવસે સાંજે યમદેવને એક દીવો દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મૃત્યુના દેવતા યમરાજના ભયથી મુક્તિ મળે છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચોખાનો ઉપાય પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો તેના વિશે જાણીએ.

ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય

ધનતેરસના દિવસે ચોખાનો આ ઉપાય વિશેષ ફળ આપે છે. આ દિવસે લક્ષ્મી-ગણેશજી અને કુબેરજીની પૂજા કરો. આ પછી ચોખાના 21 દાણા ચોખ્ખા કરી લો. હવે તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા તે જગ્યાએ રાખો જ્યાં તમે રાત્રે પૈસા રાખો છો. આમ કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

ધનતેરસના દિવસે પૂજા કર્યા પછી ઘરના તમામ સભ્યોએ કપાળ પર તિલક લગાવવું જોઈએ. આ તિલકમાં અખંડ ચોખાનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ધનતેરસના દિવસે તાંબાના વાસણમાં રોલી સાથે થોડું અક્ષત મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ભાગ્ય ચમકે છે અને બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ દિવસે ભગવાન શિવને ચોખાના 5 દાણા ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે.

જો  કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહેશો તો ધનતેરસના દિવસે એક મુઠ્ઠી ચોખાનું દાન કરો. આમ કરવાથી ચંદ્ર બળવાન બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.