શોધખોળ કરો

Hanuman Sadhana: આ નિયમોથી કરો હનુમાનજીની ઉપાસના, પૂરી થશે તમામ મનોકામના

Hanuman Sadhana: એવું માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન હનુમાન એકમાત્ર દેવતા છે જે તેમના ભક્તની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને તેના દુખોને દૂર કરે છે.

Hanuman Sadhana:  કળિયુગમાં હનુમાનજીની મુખ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં ભગવાન હનુમાન એકમાત્ર દેવતા છે જે તેમના ભક્તની પ્રાર્થના ઝડપથી સાંભળે છે અને તેના દુખોને દૂર કરે છે. હનુમાનજીની ઉપાસના કરવી પણ સરળ છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ કળિયુગમાં ભગવાન હનુમાનની સાધના કરે છે તેને કોઈ પણ પ્રકારનો ડર નથી, તેના શત્રુઓનો નાશ થાય છે. ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ ભગવાન હનુમાનની ઉપાસનાના કેટલાક નિયમો છે. હનુમાનજીની ઉપસનાના કેટલાક નિયમો
  • હનુમાનજીની ઉપસના કરતાં વ્યક્તિએ સૌથી પહેલા શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. આ ઉપરાંત હનુમાનજીની સાધના કરતાં સાધકે બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જરૂરી છે.
  • હનુમાનજીની સાધના કરતી વખતે વ્યક્તિએ તલના તેલમાં સિંદૂરનું મિશ્રણ કરી લેપ બનાવવો જોઈએ. કેસરયુક્ત લાલ ચંદન લગાવવું જોઈએ.
  • હનુમાનજીને ચઢાવવાનો પ્રસાદ શુદ્ધ ઘીમાં બનેલો હોવો જોઈએ.
  • હનુમાનજીને લાલ અને પીળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે સૂર્યમુખી, કમળના ફૂલથી પણ પ્રસન્ન થાય છે.
  • હનુમાનજીની સાધનામાં સામાન્ય રીતે બે પ્રકારની માળાનો ઉપયોગ થાય છે. જેમાં સાત્વિક કાર્યની સફળતા માટે રૂદ્રાક્ષની માળા અને તામસી કાર્યની સફળતા માટે ચણોઠીની માળાનો ઉપયોગ થાય છે.
  • હનુમાનજીની સાધનમાં ધ્યાનનું વિશેષ મહત્વ છે. હનુમાનજીનું ધ્યાન ધરતી વખતે સાધકના મનમાં આવો ભાવ હોવો જોઈએ-
उद्दंमार्तण्ड कोटि प्रकटरूचियुतं चारूवीरासनस्थं | मौंजीयज्ञोपवीतारुण रुचिर शिखा शोभितं कुंडलांकम् भक्तानामिष्टदं तं प्रणतमुनिजनं वेदनाद प्रमोदं |
ध्यायेद्नित्यं विधेयं प्लवगकुलपति गोष्पदी भूतवारिम ||
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget