શોધખોળ કરો

Pradosh Vrat 2021: દાંપત્ય જીવનમાં આવતી પરેશાનીને દૂર કરે છે શિવજીનું આ વ્રત

Pradosh Vrat 2021 Dates: આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. મંગળવારે પ્રદોષ વ્રત હોવાના કારણે તેને ભૌમ પ્રદોષ વ્રત પણ કહે છે.

Bhaum Pradosh Vrat: પંચાગ અનુસાર આજે પોષ વદ તેરસની તિથિ છે. આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે.  મંગળવારે પ્રદોષ વ્રત હોવાના કારણે તેને ભૌમ પ્રદોષ વ્રત પણ કહે છે. પ્રદોષ વ્રતમાં સાંજના સમયે પૂજાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કારણકે સાંજના સમયે જ પ્રદોષ કાળ હોય છે. પ્રદોષ કાળમાં ભગવાન શિવ સાંજના સમયે કૈલાશ પર્વત પર રજન ભવનમાં નૃત્ય કરતા હોવાની માન્યતા છે. તેથી પ્રદોષ વ્રત દર મહિનાની તેરસના રોજ આવે છે. પ્રદોષ વ્રતનું મહત્વ પ્રદોષ વ્રત રાખવાથી અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે અને દેરેક પ્રકારની મનોકામના પણ પૂરી થાય છે. તેથી પોષ મહિનામાં પ્રદોષ વ્રતનું ખૂબ મહત્વ છે. દાંપત્ય જીવનમાં આવતી પરેશાની થાય છે દૂર પ્રદોષ વ્રત પર કરવામાં આવતી પૂજાથી દાંપત્ય જીવન સાથે સંકળાયેલા સમસ્યા દૂર થાય છે. દાંપત્ય જીવનમાં તણાવ, કલેશ જેવી સમસ્યા આ વ્રતથી દૂર થતી હોવાનું કહેવાય છે. મંગળ ગ્રહની અશુભતા કરે છે દૂર ભૌમ પ્રદોષ વ્રત મંગળ ગ્રહની અશુભતાને દૂર કરવામાં સહાયક છે., જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ હોય કે તેના કારણે કોઈ પરેશાની હોય તો આ દિવસે શિવજીની પૂજા કરવાથી અશુભતાનો પ્રભાવ ઘટાડી શકાય છે. ભૌમ પ્રદોષ વ્રત પૂજા શુભ મુહુર્ત 9 ફેબ્રુઆરી, 2021 સાંજે 6.03 મિનિટથી રાત્રે 8.40 મિનિટ સુધી રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Embed widget