શોધખોળ કરો

સફળતાની ચાવીઃ આ આદતોને શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ

Motivational Thoughts: નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આચરણને લઇ મનુષ્યએ સદા ગંભીર અને સતર્ક રહેવું જોઈએ. જે વ્યક્તિ તેના આચરણને લઇ સતર્ક નહીં રહેતા તેમણે પરેશાનીનો સામનો કરવો પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ ગીતાના આ ઉપદેશનો અર્થ છે કે મહાન વ્યક્તિના આચરણને અન્ય લોકો અનુસરે છે. તેથી બીજાની સાથે આચરણને લઈ ગંભીર રહેવું જોઈએ અને દરેકનું સન્માન કરવું જોઈએ. જે આચરણની તમે બીજા પાસેથી અપેક્ષા ન રાખો તેવું આચરણ કોઈ સાથે ન કરવું જોઈએ. નિંદા રસથી દૂર રહો નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ  એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે. શરૂઆતમાં નિંદા રસમાં આનંદ આવે છે, પરંતુ ધીમે ધીમે આ અવગુણ ખુદમાં આવવા લાગે છે. અહંકાર ન કરો ચાણક્ય અનુસાર વ્યક્તિએ અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકારમાં વ્યક્તિ સ્વયંને શ્રેષ્ઠ સમજવાની ભૂલ કરવા લાગે છે અને એક દિવસ તેના પતનનું કારણ બની જાય છે. રામાયણમાં રાવણનું ચરિત્ર તેનું ઉદાહરણ છે. તમામ ગ્રંથ અને વિદ્વાનોના પ્રવચનનો સાર એટલો જ હોય છે કે સફળ બનવું હોય તો સર્વપ્રથમ અહંકારનો ત્યાગ કરો. જ્યાં સુધી અહંકાર રહેશે ત્યાં સુધી વ્યક્તિ દૂર રહેશે. લાલચમાં ન પડો લાલચ એટલે કે લોભ એક રીતે વ્યક્તિનો શત્રુ છે અને દરેક પ્રકારની બુરાઇનું કારણ છે. તેથી લાલચથી દૂર રહેવું જોઈએ. લોભ કરનાર વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ ન રહી શકે. લાલચના કારણે મન શાંત રહેતું નથી અને બીજાની ઈર્ષ્યા કરવા લાગે છે. Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.