શોધખોળ કરો

Adhik Sawan Mangalwar: અધિક શ્રાવણ માસમાં મંગળવારે હનુમાનજીના કરો આ સરળ ઉપાય, થઈ જશે તમામ કામ

Adhik Mas: અધિક માસમાં દાન અને પુજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ.

Adhik Sawan Mangalwar:  અધિક શ્રાવણ માસમાં આવતા મંગળવારનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ મહિનામાં હનુમાનની પૂજા કરવાની સાથે તમને ભોલેનાથની કૃપા પણ મળે છે. અધિક માસમાં દાન અને પુજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. હિન્દુ ધર્મમાં મંગળવાર સંકટ મોચન હનુમાનજીને સમર્પિત છે. મંગળવારના દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર કરે છે. જ્યોતિષમાં પણ મંગળવારને પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.  

અધિક શ્રાવણમાં આવતા મંગળવારે કરો આ ઉપાય

  • આ દિવસે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને અર્પણ કરો, તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવશે.  
  • મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તમારા પર થશે આશીર્વાદ.     
  • જો તમે મંગળવારે યજ્ઞ અને અનુષ્ઠાન કરશો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે.       
  • મંગળવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. તેનાથી તમારા ગ્રહ દોષ દૂર થશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કોઈ પૂજારી પાસે કરાવો. તેનો જાપ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવશે.   
  • અધિક શ્રાવણના મંગળવારે હનુમાનજીની મૂર્તિ પરથી સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો અને તમારી મનોકામનાઓ પૂછો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.          
  • સરસવના તેલમાં લવિંગ નાખો અને અધિક શ્રાવણના મંગળવારે સાંજે દીવો પ્રગટાવીને હનુમાનજીની આરતી કરો. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને પરેશાનીઓ દૂર થશે.     
  • આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી કે કેળા ખવડાવો, જો આ વસ્તુઓ વાંદરાઓને ખવડાવવી શક્ય ન હોય તો તમે આ વસ્તુઓ ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરી શકો છો. 11 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget