શોધખોળ કરો

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ પર કોનું દાન કરવાથી કયા ગ્રહ સંબંધિત દોષ થાય છે દૂર, જાણો વિસ્તારથી..

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કોના દાનથી કયા ગ્રહના દોષ દૂર થાય છે.

Makar Sankranti 2023 Daan: હિંદુ ધર્મમાં ઉતરાયણના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિમાં તેમના સંક્રમણથી શુભ દિવસોની શરૂઆત થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં મકરસંક્રાંતિના તહેવાર પર દાનને ખૂબ જ વિશેષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે લોકો ગરીબોને વિવિધ વસ્તુઓનું દાન કરે છે. લોકો સવારે સ્નાન કરે છે. આ પછી તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને ઘણી વસ્તુઓનું દાન કરે છે.

ધાર્મિક માન્યતા છે કે ઉતરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય, શનિ, બુધ, ગુરુ, ચંદ્ર અને રાહુ-કેતુ સંબંધિત દોષો દૂર થાય છે અને ગ્રહોની શુભતા અને ભાગ્યનું બળ વધે છે. આવો જાણીએ કે મકરસંક્રાંતિના અવસર પર કઈ વસ્તુઓનું દાન કરવાથી ક્યા ગ્રહના દોષ સમાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ 2023 પર કરો આ વસ્તુઓનું દાન

તલનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્યની કૃપાથી ધન અને ધાન્ય વધે છે અને શનિદોષ પણ દૂર થાય છે.

ખીચડીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને પૂજા કર્યા પછી કાળા અડદ, લીલા મગ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, ગુરુ અને બુધ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે.

ચામડાના ચંપલનું દાનઃ મકરસંક્રાંતિ પર ચામડાના ચંપલ, કાળા તલ અને કાળા અડદનું દાન કરવાથી શનિદોષ દૂર થાય છે.

ગોળ અને ઘીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે ગોળ અને ઘીનું દાન કરવાથી દેવગુરુ બૃહસ્પતિના દોષ દૂર થાય છે.

ગોળનું દાનઃ મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી કુંડળીમાં 3 ગ્રહો સૂર્ય, ગુરુ અને શનિના દોષ દૂર થાય છે. મકરસંક્રાંતિ પર ગોળ અને કાળા તલના લાડુનું દાન કરવાથી સૂર્યનું બળ વધે છે. મકરસંક્રાંતિના દિવસે ગોળથી બનેલી વસ્તુઓ ખાવાથી અને દાન કરવાથી વિશેષ લાભ થાય છે.

ચોખાનું દાનઃ ચોખાને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ચોખાનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ધાબળાનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર કાળા ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુ ગ્રહ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. કાળા અને સફેદ ધાબળાનું દાન કરવાથી રાહુ અને કેતુના દોષોથી મુક્તિ મળે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget