શોધખોળ કરો

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ પર કોનું દાન કરવાથી કયા ગ્રહ સંબંધિત દોષ થાય છે દૂર, જાણો વિસ્તારથી..

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કોના દાનથી કયા ગ્રહના દોષ દૂર થાય છે.

Makar Sankranti 2023 Daan: હિંદુ ધર્મમાં ઉતરાયણના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિમાં તેમના સંક્રમણથી શુભ દિવસોની શરૂઆત થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં મકરસંક્રાંતિના તહેવાર પર દાનને ખૂબ જ વિશેષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે લોકો ગરીબોને વિવિધ વસ્તુઓનું દાન કરે છે. લોકો સવારે સ્નાન કરે છે. આ પછી તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને ઘણી વસ્તુઓનું દાન કરે છે.

ધાર્મિક માન્યતા છે કે ઉતરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય, શનિ, બુધ, ગુરુ, ચંદ્ર અને રાહુ-કેતુ સંબંધિત દોષો દૂર થાય છે અને ગ્રહોની શુભતા અને ભાગ્યનું બળ વધે છે. આવો જાણીએ કે મકરસંક્રાંતિના અવસર પર કઈ વસ્તુઓનું દાન કરવાથી ક્યા ગ્રહના દોષ સમાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ 2023 પર કરો આ વસ્તુઓનું દાન

તલનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્યની કૃપાથી ધન અને ધાન્ય વધે છે અને શનિદોષ પણ દૂર થાય છે.

ખીચડીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને પૂજા કર્યા પછી કાળા અડદ, લીલા મગ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, ગુરુ અને બુધ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે.

ચામડાના ચંપલનું દાનઃ મકરસંક્રાંતિ પર ચામડાના ચંપલ, કાળા તલ અને કાળા અડદનું દાન કરવાથી શનિદોષ દૂર થાય છે.

ગોળ અને ઘીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે ગોળ અને ઘીનું દાન કરવાથી દેવગુરુ બૃહસ્પતિના દોષ દૂર થાય છે.

ગોળનું દાનઃ મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી કુંડળીમાં 3 ગ્રહો સૂર્ય, ગુરુ અને શનિના દોષ દૂર થાય છે. મકરસંક્રાંતિ પર ગોળ અને કાળા તલના લાડુનું દાન કરવાથી સૂર્યનું બળ વધે છે. મકરસંક્રાંતિના દિવસે ગોળથી બનેલી વસ્તુઓ ખાવાથી અને દાન કરવાથી વિશેષ લાભ થાય છે.

ચોખાનું દાનઃ ચોખાને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ચોખાનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ધાબળાનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર કાળા ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુ ગ્રહ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. કાળા અને સફેદ ધાબળાનું દાન કરવાથી રાહુ અને કેતુના દોષોથી મુક્તિ મળે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Embed widget