શોધખોળ કરો

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ પર કોનું દાન કરવાથી કયા ગ્રહ સંબંધિત દોષ થાય છે દૂર, જાણો વિસ્તારથી..

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કોના દાનથી કયા ગ્રહના દોષ દૂર થાય છે.

Makar Sankranti 2023 Daan: હિંદુ ધર્મમાં ઉતરાયણના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિમાં તેમના સંક્રમણથી શુભ દિવસોની શરૂઆત થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં મકરસંક્રાંતિના તહેવાર પર દાનને ખૂબ જ વિશેષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે લોકો ગરીબોને વિવિધ વસ્તુઓનું દાન કરે છે. લોકો સવારે સ્નાન કરે છે. આ પછી તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને ઘણી વસ્તુઓનું દાન કરે છે.

ધાર્મિક માન્યતા છે કે ઉતરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય, શનિ, બુધ, ગુરુ, ચંદ્ર અને રાહુ-કેતુ સંબંધિત દોષો દૂર થાય છે અને ગ્રહોની શુભતા અને ભાગ્યનું બળ વધે છે. આવો જાણીએ કે મકરસંક્રાંતિના અવસર પર કઈ વસ્તુઓનું દાન કરવાથી ક્યા ગ્રહના દોષ સમાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ 2023 પર કરો આ વસ્તુઓનું દાન

તલનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્યની કૃપાથી ધન અને ધાન્ય વધે છે અને શનિદોષ પણ દૂર થાય છે.

ખીચડીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને પૂજા કર્યા પછી કાળા અડદ, લીલા મગ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, ગુરુ અને બુધ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે.

ચામડાના ચંપલનું દાનઃ મકરસંક્રાંતિ પર ચામડાના ચંપલ, કાળા તલ અને કાળા અડદનું દાન કરવાથી શનિદોષ દૂર થાય છે.

ગોળ અને ઘીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે ગોળ અને ઘીનું દાન કરવાથી દેવગુરુ બૃહસ્પતિના દોષ દૂર થાય છે.

ગોળનું દાનઃ મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી કુંડળીમાં 3 ગ્રહો સૂર્ય, ગુરુ અને શનિના દોષ દૂર થાય છે. મકરસંક્રાંતિ પર ગોળ અને કાળા તલના લાડુનું દાન કરવાથી સૂર્યનું બળ વધે છે. મકરસંક્રાંતિના દિવસે ગોળથી બનેલી વસ્તુઓ ખાવાથી અને દાન કરવાથી વિશેષ લાભ થાય છે.

ચોખાનું દાનઃ ચોખાને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ચોખાનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ધાબળાનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર કાળા ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુ ગ્રહ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. કાળા અને સફેદ ધાબળાનું દાન કરવાથી રાહુ અને કેતુના દોષોથી મુક્તિ મળે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget