શોધખોળ કરો

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ પર કોનું દાન કરવાથી કયા ગ્રહ સંબંધિત દોષ થાય છે દૂર, જાણો વિસ્તારથી..

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કોના દાનથી કયા ગ્રહના દોષ દૂર થાય છે.

Makar Sankranti 2023 Daan: હિંદુ ધર્મમાં ઉતરાયણના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિમાં તેમના સંક્રમણથી શુભ દિવસોની શરૂઆત થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં મકરસંક્રાંતિના તહેવાર પર દાનને ખૂબ જ વિશેષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે લોકો ગરીબોને વિવિધ વસ્તુઓનું દાન કરે છે. લોકો સવારે સ્નાન કરે છે. આ પછી તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને ઘણી વસ્તુઓનું દાન કરે છે.

ધાર્મિક માન્યતા છે કે ઉતરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય, શનિ, બુધ, ગુરુ, ચંદ્ર અને રાહુ-કેતુ સંબંધિત દોષો દૂર થાય છે અને ગ્રહોની શુભતા અને ભાગ્યનું બળ વધે છે. આવો જાણીએ કે મકરસંક્રાંતિના અવસર પર કઈ વસ્તુઓનું દાન કરવાથી ક્યા ગ્રહના દોષ સમાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ 2023 પર કરો આ વસ્તુઓનું દાન

તલનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્યની કૃપાથી ધન અને ધાન્ય વધે છે અને શનિદોષ પણ દૂર થાય છે.

ખીચડીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને પૂજા કર્યા પછી કાળા અડદ, લીલા મગ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, ગુરુ અને બુધ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે.

ચામડાના ચંપલનું દાનઃ મકરસંક્રાંતિ પર ચામડાના ચંપલ, કાળા તલ અને કાળા અડદનું દાન કરવાથી શનિદોષ દૂર થાય છે.

ગોળ અને ઘીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે ગોળ અને ઘીનું દાન કરવાથી દેવગુરુ બૃહસ્પતિના દોષ દૂર થાય છે.

ગોળનું દાનઃ મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી કુંડળીમાં 3 ગ્રહો સૂર્ય, ગુરુ અને શનિના દોષ દૂર થાય છે. મકરસંક્રાંતિ પર ગોળ અને કાળા તલના લાડુનું દાન કરવાથી સૂર્યનું બળ વધે છે. મકરસંક્રાંતિના દિવસે ગોળથી બનેલી વસ્તુઓ ખાવાથી અને દાન કરવાથી વિશેષ લાભ થાય છે.

ચોખાનું દાનઃ ચોખાને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ચોખાનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ધાબળાનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર કાળા ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુ ગ્રહ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. કાળા અને સફેદ ધાબળાનું દાન કરવાથી રાહુ અને કેતુના દોષોથી મુક્તિ મળે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Embed widget