શોધખોળ કરો

Feng Shui Tips: ઘરની આ દિશામાં લગાવો વાંસનો છોડ, થશે અઢળક લાભ 

વાસ્તુ અને ફેંગશુઈમાં વાંસના છોડનું વિશેષ મહત્વ છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરનાર માનવામાં આવે છે.

વાસ્તુ અને ફેંગશુઈમાં વાંસના છોડનું વિશેષ મહત્વ છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરનાર માનવામાં આવે છે. વાંસનો છોડ માત્ર ઘરનું વાતાવરણ જ શુદ્ધ નથી કરતું. ફેંગશુઈ અનુસાર વાંસના છોડને શુભતા, સૌભાગ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો વાંસના છોડને દિશાઓ અનુસાર યોગ્ય સ્થાન આપવામાં આવે તો તેનાથી ચમત્કારીક લાભ થાય છે. વાંસનો સાદો છોડ નકારાત્મક ઉર્જા દૂર કરે છે, જ્યારે તે તેની આસપાસના વાતાવરણને પણ શુદ્ધ કરે છે. તેથી તેને ઘરમાં સ્થાપિત કરવું આવશ્યક છે.

વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત અનુસાર  વાંસનો છોડ ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ છોડ કુદરતી રીતે ઘરની હવાને પણ શુદ્ધ કરે છે, જેના કારણે ત્યાં રહેતા લોકો તાજગી અને સકારાત્મકતા અનુભવે છે. આ સાથે વાંસનો છોડ માનસિક શાંતિ આપવા અને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ છે. વાંસનો છોડ તમારા પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવે છે. તેને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધે છે. આ છોડ સંબંધોમાં સુમેળ અને સમજણ વધારવામાં પણ મદદરૂપ છે.

વાંસનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ ?

વાંસના છોડને શુભ, સૌભાગ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં લાંબા સમય સુધી સ્વસ્થ અને ખુશ રહેવા માંગતા હોવ તો વાંસનો છોડ રોપવો એ એક સારો ઉપાય છે. ફેંગશુઈ અનુસાર આર્થિક સમૃદ્ધિ અને શાંતિ માટે ઘરમાં વાંસનો છોડ રાખવાની શ્રેષ્ઠ દિશા પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ છે. પૂર્વ દિશા સ્વાસ્થ્ય અને પ્રગતિ સાથે જોડાયેલી છે, જ્યારે દક્ષિણ-પૂર્વ દિશાને સમૃદ્ધિ અને આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને દીર્ધાયુષ્ય સુધારવા માંગો છો, તો આ દિશાઓમાં વાંસનો છોડ લગાવવો શ્રેષ્ઠ ઉપાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

Diwali 2024: દિવાળી પર માતા લક્ષ્મીજીનું સ્વાગત કેવી રીતે કરવું     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

How To Check Obesity : તમે તો નથી ને મેદસ્વીતાનો શિકાર? | હાઈટ પ્રમાણે તમારું કેટલું હોવું જોઇએ વજન?Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
મોટરસાઇકલને ટ્રેન દ્વારા બીજા શહેરમાં મોકલતા હોય તો આ નિયમ જાણો, કોઈ દલાલ તમને છેતરી શકશે નહીં
મોટરસાઇકલને ટ્રેન દ્વારા બીજા શહેરમાં મોકલતા હોય તો આ નિયમ જાણો, કોઈ દલાલ તમને છેતરી શકશે નહીં
Embed widget