શોધખોળ કરો

Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો થઈ શકે છે ભારે નુકસાન 

ભગવાનની પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.

Brahma Muhurta:  ભગવાનની પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો ન કરવા જોઈએ. 

બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે - ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે 'ઈશ્વરનો સમય'. સવારે 4 થી 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શુભ સમયે જે ભક્ત જાગે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગ્યા પછી તરત જ ભોજન ન કરવું જોઈએ. આ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું નથી, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું નથી. કારણ કે આમ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વ્યક્તિએ પોતાનું મન સંપૂર્ણ શાંત રાખવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં કોઈ ખોટા વિચારો ન લાવશો. આ સાથે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની ખોટી વાણીનો ઉપયોગ ન કરો, નહીં તો તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું

હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને દેવી-દેવતાઓના સ્મરણનો સમય કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સાથે જ, આ સમય દરમિયાન કોઈનું અપમાન ન કરો, નહીં તો તમને અશુભ પરિણામ મળી શકે છે.  

આ છે ચમત્કારિક મંત્ર 

બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કર્યા પછી સુખાસનમાં બેસો. આ પછી તમારી બંને આંખો બંધ કરીને આ મંત્રનો જાપ કરો-

બ્રહ્મા મુરારી ત્રિપુરાન્તકારી ભાનુઃ શશિ ભૂમિ સુતો બુધશ્ચ।

ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવન્તુ ||

આ મંત્રનો જાપ કરવાથી સાધકને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ તમામ પ્રકારની નકારાત્મકતાનો નાશ થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.         

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget