શોધખોળ કરો

Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો થઈ શકે છે ભારે નુકસાન 

ભગવાનની પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.

Brahma Muhurta:  ભગવાનની પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો ન કરવા જોઈએ. 

બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મનો અર્થ થાય છે - ભગવાન (ઈશ્વર), તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે 'ઈશ્વરનો સમય'. સવારે 4 થી 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શુભ સમયે જે ભક્ત જાગે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગ્યા પછી તરત જ ભોજન ન કરવું જોઈએ. આ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું નથી, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું નથી. કારણ કે આમ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વ્યક્તિએ પોતાનું મન સંપૂર્ણ શાંત રાખવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં કોઈ ખોટા વિચારો ન લાવશો. આ સાથે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની ખોટી વાણીનો ઉપયોગ ન કરો, નહીં તો તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું

હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને દેવી-દેવતાઓના સ્મરણનો સમય કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સાથે જ, આ સમય દરમિયાન કોઈનું અપમાન ન કરો, નહીં તો તમને અશુભ પરિણામ મળી શકે છે.  

આ છે ચમત્કારિક મંત્ર 

બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કર્યા પછી સુખાસનમાં બેસો. આ પછી તમારી બંને આંખો બંધ કરીને આ મંત્રનો જાપ કરો-

બ્રહ્મા મુરારી ત્રિપુરાન્તકારી ભાનુઃ શશિ ભૂમિ સુતો બુધશ્ચ।

ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવન્તુ ||

આ મંત્રનો જાપ કરવાથી સાધકને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ તમામ પ્રકારની નકારાત્મકતાનો નાશ થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.         

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય

વિડિઓઝ

Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget