શોધખોળ કરો

Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે ? જાણો તારીખ અને શુભ મુહૂર્ત 

બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Buddha Purnima 2024:  બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024 માં, બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર 23 મે, 2024 ને ગુરુવારે આવી રહ્યો છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, તેથી જ આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

બુદ્ધ પૂર્ણિમાનો દિવસ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે મહત્વપૂર્ણ દિવસ છે. ભગવાન બુદ્ધે વિશ્વને કરુણા અને સહિષ્ણુતાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું.

પૂર્ણિમા તિથિ 2024 (Purnima Tithi 2024)

ગૌતમ બુદ્ધની 2586મી જન્મજયંતિ વર્ષ 2024માં ઉજવવામાં આવશે.
પૂર્ણિમા તિથિ 22 મે, 2024 ના રોજ સાંજે 6:47 વાગ્યે શરૂ થશે.
પૂર્ણિમા તિથિ 23 મે, 2024 ના રોજ સાંજે 7:22 વાગ્યે સમાપ્ત થશે.
ગૌતમ બુદ્ધનું જન્મ નામ સિદ્ધાર્થ (Siddhartha)હતું. ગૌતમ બુદ્ધ (Gautam Buddha) એક આધ્યાત્મિક ગુરુ હતા, જેમના ઉપદેશો દ્વારા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હતી.

ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુમ્બિની(Lumbini)માં થયો હતો. ભગવાન ગૌતમ બુદ્ધે સારનાથમાં શિક્ષણ મેળવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કુશીનગરમાં ભગવાન બુદ્ધે મોક્ષ મેળવ્યો હતો.

ઘણા લોકો ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુનો 9મો અવતાર માને છે અને ઘણા લોકો ભગવાન કૃષ્ણનો 8મો અવતાર માને છે.

બુદ્ધ પૂર્ણિમા પૂજા વિધિ

  • બુદ્ધ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
  • દિવસની શરૂઆત સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને કરો.
  • તેમજ આ દિવસે તલને નદીમાં પધરાવો.
  • આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
  • પીપળના ઝાડને પાણી અવશ્ય અર્પણ કરો.
  • આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. 

બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ

વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધના જીવનમાં ત્રણ મહત્વની બાબતો સાથે સંકળાયેલી છે - ગૌતમ બુદ્ધનો જન્મભગવાન બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને બુદ્ધનું નિર્વાણ. એવું માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આવી સ્થિતિમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે વિશ્વભરના બૌદ્ધ મઠોમાં ભગવાન બુદ્ધના ઉપદેશો સાંભળવા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget