શોધખોળ કરો

Shani Sade Sati :આ રાશિના લોકો શનિવારે અવશ્ય કરે આ કામ, સાડાસાતીની ઓછી થશે અસર

Shani Sade Sati and Dhaiya Effect:શનિવારના દિવસે પૂજા અને આરતી કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તે ભક્તોના સંકટ અને કષ્ટો દૂર કરે છે. સાડાસાતીની અસર ઓછી કરવા શું કરશો જાણીએ..

Shani Sade Sati and Dhaiya Effect: હિન્દુ ધર્મ ગ્રંથમાં શનિવારનો દિવસ મુખ્ય રૂપે શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

 જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તો તેમણે મુખ્ય રીતે શનિદેવના પ્રસન્ન કરવા વિશેષ પૂજન અર્ચન કરવું જોઇએ. હાલ મોજૂદા સમયમાં શનિ મકર રાશિમાં વિરાજમાન છે. જેના કારણે મકર, ધનુ, કુંભ સાડાસાતી ચાલે છે. જ્યારે તુલા, મિથુન, રાશિમાં પનોતી ચાલે છે. જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય છે. તે રાશિના જાતકે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શનિના અશુભ અને અમંગળકારી પ્રભાવથી બચવા માટે મકર, કુંભ, ઘનુ, મિથુન અને તુલા રાશિના જાતકે શનિવારના દિવસે શનિદેવની વિધિ વિધાનથી પૂજન આરતી કરવાથી તેના દુષ્પ્રભાવથી બચી શકાય છે. તો જાણીએ શનિના આરતીની મહિમા

શનિદેવની આરતીનો મહિમા
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાના પૂજન અર્ચન બાદ આરતીની પરંપરા છે. શનિવારના દિવસે શનિદેવની આરતી કરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે, શનિવારના દિવસે શનિ ચાલીસા,અને શનિ મંત્રોના જાપ કર્યાં બાદ શનિદેવની આરતી કરવી જોઇએ. આ રીતે ભક્ત શનિની મહાદશાને ઓછી કરી શકે છે. શનિદેવની આરતી, સરસોનું તેલમાં કાળા તલ નાખીને દીપક કરીને કરવી જોઇએ.

શનિદેવની આરતી
જય જય શનિદેવ ભક્તન હિતકારી, સૂર્ય પુત્ર પ્રભુ છાયા મહતારી, જય જય શનિ દેવ...

શ્યામ અંગ વક્ર દષ્ટી ચતુર્ભુજ ધારી, નિ લામ્બર ધાર નાથ, ગજ કી અસવારી, જય જય શનિ દેવ...

ક્રિટ મુકુટ શીશ રાજિત દિપત  હૈ લિલારી, મુક્તન કી માલા ગલે શોભિત બલિહારી, જય જય શનિ દેવ...

મોદક મિષ્ઠાન, પાન ચઠત હૈ સોપારી, લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી, જય જય શ્રી શનિ દેવ..

દેવ દનુજ ઋષિ મુનિ સુમિરત નર નારી,  વિશ્વનાથ ધરત  ધ્યાન શરણ હૈ તુમ્હારી, જય જય શનિદેવ..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget