શોધખોળ કરો

Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ દરમિયાન ગુજરાતનું આ જાણીતું મંદિર રહેશે ખુલ્લું, જાણો આરતીનો સમય

Chandra Grahan 2022:. ગ્રહણને લઈ ઘણા જાણીતા મંદિરો બંધ છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગુજરાતનું જાણીતું મંદિર શામળાજી ખુલ્લું રહેશે અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Chandra Garhan 2022: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ  આજે થઈ રહ્યું છે. તેનો સુતક સમય સવારે 5.53 થી શરૂ થયો છે. ગ્રહણને લઈ ઘણા જાણીતા મંદિરો બંધ છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગુજરાતનું જાણીતું મંદિર શામળાજી ખુલ્લું રહેશે અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • ચંદ્ર ગ્રહણને પગલે યાત્રાધામ મંદિર દર્શન સમયમાં ફેરફા

    મંદિર ખુલશે સવારે ૫.૦૦ કલાકે,મંગળા આરતી સવારે ૫.૪૫ કલાકે
  • શણગાર આરતી સવારે ૮.૩૦ કલાકે
  • મંદિર બંધ થશે સવારે (રાજભોગ ) ૧૦.૩૦ કલાકે
  • મંદિર ખુલશે રાજભોગ આરતી સવારે ૧૧.૧૫ કલાકે
  • પુનઃ મંદિર બંધ થશે ૧૧.૩૦ કલાકે,ઉત્થાપન બપોરે ૧.૦૦ કલાકે
  • સંધ્યા આરતી અને મેરાયું દર્શન બપોરે ૧.૩૦ કલાકે
  • ગ્રહણ શરુ થશે બપોરે ૨.૩૯ કલાક,ગ્રહણ પૂર્ણ સાંજે ૬.૨૦ કલાક
  • ગ્રહણનો કુલ સમય ૩ કલાક ૪૫ મિનિટ

શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર

કારતકી પૂનમ ને શામળાજી મેળામાં ભક્તનું ઘોડાપુર ઉમટયું છે. શામળાજી ખાતેના નાગધરા કુંડમાં પિતૃ તર્પણ કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના લોકો શામળાજી મંદિરમાં ઉમટ્યા છે. શામળાજી મંદિરમાં ભગવાન કળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શામળાજીમાં વર્ષોથી પરંપરાગત કારતકી પૂનમનો મેળો ભરાય છે.

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ

ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લગાવતા પહેલા તુલસીના પાન તોડી લો. સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.

આ કામ ચંદ્રગ્રહણ દરમિયાન કરો

ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ. આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો. શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय  મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી. ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો. આ સમય દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget