શોધખોળ કરો

Diwali 2023: દિવાળીમાં લક્ષ્મી ગણેશના પૂજન બાદ ભૂલેચૂકે ન કરો આ કામ, નહિ તો થશે ધનહાનિ

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પોતાની જન્મ નગરી અયોધ્યા પરત ફર્યા હતા

દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનામાં અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાક જ જ બાકી રહ્યા છે. દિવાળી પછી લક્ષ્મી-ગણેશની મૂર્તિ અને પૂજા વિશે થોડું જાણીએ

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પોતાની જન્મ નગરી અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના આ શુભ દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. આ દિવસે લોકો લક્ષ્મી ગણેશ જીની નવી મૂર્તિઓ લાવે છે અને તેમની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મી પૂજા પછી આ મૂર્તિઓનું શું કરવું જોઈએ.

જો મૂર્તિ સોના અથવા ચાંદીની બનેલી હોય

જો તમારી લક્ષ્મી-ગણેશની મૂર્તિ ચાંદી, સોના કે પિત્તળની છે તો દિવાળીની પૂજા પછી આ મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. આ પછી તમે તેને મંદિરમાં ફરીથી સ્થાપિત કરી શકો છો અથવા તિજોરીમાં પણ રાખી શકો છો.

લક્ષ્મી-ગણેશજીની માટીની મૂર્તિ

જો લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ માટીની બનેલી હોય તો તેને લાલ કપડામાં લપેટીને નદીમાં વિસર્જિત કરવી જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો તમે ઘરે જ શુદ્ધ વાસણમાં પાણી ભરી શકો છો અને તેમાં પણ મૂર્તિઓ ઓગાળી શકો છો અને  માટીને તુલસીના ક્યારે મૂકી દો.        

ભૂલથી પણ ન કરો આ કામ

ઘણા લોકો લક્ષ્મી-ગણેશની પૂજા કર્યા પછી ઝાડની નીચે મૂર્તિઓ રાખે છે, પરંતુ આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું. આવી સ્થિતિમાં લક્ષ્મી ગણેશજીની મૂર્તિને ઝાડ નીચે રાખવાથી બચવું જોઈએ, કારણ કે આમ કરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પૂજેલી મૂર્તિને સન્માન સાથે ઘરમાં રાખો અથવા  વ્યવસ્થિત વિધિવત તેનું વિસર્જન કરવું જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Philippines Earthquake: ફિલિપિન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
Philippines Earthquake: ફિલિપિન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Philippines Earthquake: ફિલિપિન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
Philippines Earthquake: ફિલિપિન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
Embed widget