શોધખોળ કરો

Diwali 2023: દિવાળીમાં લક્ષ્મી ગણેશના પૂજન બાદ ભૂલેચૂકે ન કરો આ કામ, નહિ તો થશે ધનહાનિ

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પોતાની જન્મ નગરી અયોધ્યા પરત ફર્યા હતા

દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનામાં અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાક જ જ બાકી રહ્યા છે. દિવાળી પછી લક્ષ્મી-ગણેશની મૂર્તિ અને પૂજા વિશે થોડું જાણીએ

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પોતાની જન્મ નગરી અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના આ શુભ દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. આ દિવસે લોકો લક્ષ્મી ગણેશ જીની નવી મૂર્તિઓ લાવે છે અને તેમની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મી પૂજા પછી આ મૂર્તિઓનું શું કરવું જોઈએ.

જો મૂર્તિ સોના અથવા ચાંદીની બનેલી હોય

જો તમારી લક્ષ્મી-ગણેશની મૂર્તિ ચાંદી, સોના કે પિત્તળની છે તો દિવાળીની પૂજા પછી આ મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. આ પછી તમે તેને મંદિરમાં ફરીથી સ્થાપિત કરી શકો છો અથવા તિજોરીમાં પણ રાખી શકો છો.

લક્ષ્મી-ગણેશજીની માટીની મૂર્તિ

જો લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ માટીની બનેલી હોય તો તેને લાલ કપડામાં લપેટીને નદીમાં વિસર્જિત કરવી જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો તમે ઘરે જ શુદ્ધ વાસણમાં પાણી ભરી શકો છો અને તેમાં પણ મૂર્તિઓ ઓગાળી શકો છો અને  માટીને તુલસીના ક્યારે મૂકી દો.        

ભૂલથી પણ ન કરો આ કામ

ઘણા લોકો લક્ષ્મી-ગણેશની પૂજા કર્યા પછી ઝાડની નીચે મૂર્તિઓ રાખે છે, પરંતુ આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું. આવી સ્થિતિમાં લક્ષ્મી ગણેશજીની મૂર્તિને ઝાડ નીચે રાખવાથી બચવું જોઈએ, કારણ કે આમ કરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પૂજેલી મૂર્તિને સન્માન સાથે ઘરમાં રાખો અથવા  વ્યવસ્થિત વિધિવત તેનું વિસર્જન કરવું જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget