શોધખોળ કરો

શનિ અમાવસ્યા પર કરો આ ઉપાય,  શનિ પનોતી કષ્ટપીડામાંથી મેળવો મુક્તિ 

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા પર  ઉપાય કરવાથી શનિ પીડા નિવારણ થાય છે.

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા પર  ઉપાય કરવાથી શનિ પીડા નિવારણ થાય છે.  આ 29 માર્ચ શનિવારના રોજ શનિ અમાવસ્યા  છે અને યોગાનું યોગ આજ દિવસે શનિ મહારાજ રાશિ બદલે છે.  29 માર્ચ થી 30 મહિના સુધી એટલે કે અઢી વર્ષ સુધી  એક રાશિમાં ભ્રમણ કરશે આ કારણે પાંચ રાશિને પનોતી બેસે છે. 
 
શનિ રાજામાંથી રંક અને રંક માંથી રાજા પણ બનાવે છે. શનિ પનોતી જેઓને પણ અશુભ બનતી હોય કે જેમને શનિને કારણે  પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે,જેમાં મુખ્યત્વે બીમારી, દેણુ,  કર્જ , નુકશાન   ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપારધંધા નોકરીમાં રુકાવટ કે નુકસાન બાપદાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે.   અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય, શારીરિક રીતે  વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર, ડાયાબિટીસ,  હાર્ટ પ્રોબ્લેમ, જોઈન્ટ પ્રોબ્લેમ, વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે છે. આ  માટે જેમની કુંડળી અનુસાર શનિ અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી દરમિયાન વધુ તકલીફ કે પીડા કષ્ટ આપે છે.  

શનિ પનોતી જેમને બેઠી છે તે  જેમકે  સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની  પનોતી  તેમજ મેષ કુંભ અને મીન રાશિને સાડાસાતી પનોતી બેઠી છે તેમને ખાસ ઉપાય કરવા જોઈએ. 

શનિ પીડા કષ્ટ નિવારણ હેતુ આ દિવસે  શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ  પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે.   સૌથી પ્રથમ આ દિવસે  ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય છે. 

નીચેના માંથી કોઈ પણ એક સંકલ્પ કરી ઉપાય કરવો 

સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ હનુમાન ચાલીસા કરવા

નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ 
છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ! (આ મંત્ર ની 1 3 કે 7 માળા કરવી) 

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ  શનિ અમાવસ્યા એ સંકલ્પ કરી  આ નિમિત્તે દરરોજ સાજે કે રાત્રે સૂતા પહેલા 1 ,3, કે 7 માળા કરવી  (પીડા નિવારણની પ્રાર્થના સાથે કોઈપણ મંત્ ની  માળા કરવી)

શનિ યંત્ર પ્રતિષ્ઠા કરી ઉપાસના કરવી

હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ  કે કાળા તલ અર્પણ કરવા

શનિ અમાવસ્યા એ. યથાશક્તિ ગરીબને દાન કરવું

પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું  ગરીબોને દાન કરવું

ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના વાસણોનું દાન કરવું

કાળા અડદ કાળા તલ કે તલના તેલનું દાન કરવું

ગરીબોને  ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું

ગરીબ જરૂરિયાત વાળા લોકો  કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું 

કાગડાઓને ભોજન કરાવવું.

ઉપરોક્ત ઉપાય કરવાથી અચૂક નિવારણ થાય છે અને શનિ મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.  

(જ્યોતિષી ચેતન પટેલ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
Embed widget