શોધખોળ કરો

Nag Panchami 2022: નાગ પંચમી પર શિવ અને પાર્વતીની કૃપાનો બની રહ્યો છે અનોખો સંયોગ, કરો આ ઉપાય

Nag Panchami 2022: જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે નાગ પંચમીના દિવસે ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી બંને દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

Nag Panchami 2022 Date, Maa Parvati and Lord Shiva Upay: નાગ પંચમી પર નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. પંચાંગ અનુસાર, નાગ પંચમીનો તહેવાર દર વર્ષે  શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ નાગપંચમી 2 ઓગસ્ટ, મંગળવારે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના મતે આ વર્ષે નાગ પંચમી પર ભગવાન ભોલેનાથની સાથે સાથે મા પાર્વતીની કૃપા મેળવવાનો વિશેષ સંયોગ છે. આવી સ્થિતિમાં ભક્તો આ વખતે નાગ પંચમીની વિધિવત પૂજા કરીને ભગવાન શિવની સાથે દેવી પાર્વતીના આશીર્વાદ મેળવી શકે છે.

હિંદુ ધર્મમાં શ્રાવણના સોમવારની જેમ શ્રાવણ મહિનાના મંગળવારનું પણ મહત્વ છે. શ્રાવણનો મંગળવાર દેવી પાર્વતીને સમર્પિત છે. આ દિવસે મંગલા ગૌરી વ્રત કરવામાં આવે છે..

નાગ પંચમીએ છે મંગળા ગૌરી વ્રતનો અદ્ભુત સંયોગ

પંચાંગ અનુસાર મંગળવારે નાગ પંચમીનો દિવસ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં મંગળા ગૌરી વ્રત પણ શ્રાવણના મંગળવારે રાખવામાં આવશે. આ રીતે આ વખતે જ્યાં નાગ પંચમીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. મંગળા ગૌરી વ્રત પણ થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે નાગ પંચમીના દિવસે ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી બંને દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

નાગ પંચમી પર શિવ અને સિદ્ધિ યોગનો છે શુભ સંયોગ

પંચાંગ અનુસાર આ વખતે નાગ પંચમી પર શિવ અને સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. શિવ યોગ 2જી ઓગસ્ટે સાંજે 06.38 વાગ્યા સુધી રહેશે. આ પછી સિદ્ધિ યોગ શરૂ થશે.

નાગ પંચમી શુભ મુહૂર્ત

નાગ પંચમી શરૂ થશે: 2 ઓગસ્ટ, 2022 સવારે 5:14 વાગ્યે

નાગ પંચમીની સમાપન તિથિ: 3 ઓગસ્ટ, 2022 સવારે 5:42 કલાકે

નાગ પંચમી 2022 ક્યારે છે?  

આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 2જી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget