શોધખોળ કરો

Dussehra 2022: દશેરા પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, જાણો વિજય મુહૂર્ત અને કેમ ઉજવવામાં આવે છે

Dussehra 2022: આ વર્ષે દશેરા ખૂબ જ વિશેષ અને દુર્લભ યોગનો સમન્વય લઈને આવી રહ્યો છે, તેમાં ખરીદી અને પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે.

Dussehra 2022: હિંદુ કેલેન્ડર મુજબ, દશેરાનો તહેવાર આસો સુદ દશમની તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેને વિજય દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન રામે લંકાના રાવણને હરાવીને અનિષ્ટ પર સારાની જીત મેળવી હતી. આ વર્ષે દશેરા ખૂબ જ વિશેષ અને દુર્લભ યોગનો સમન્વય લઈને આવી રહ્યો છે, તેમાં ખરીદી અને પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે. આવો જાણીએ દશેરાની તારીખ, યોગ અને મુહૂર્ત.

દશેરા 2022 ક્યારે છે?

આ વર્ષે દશેરા 5 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, આસો સુદ દસમી તિથિ 4 ઓક્ટોબર, 2022 મંગળવારના રોજ બપોરે 2:20 વાગ્યાથી શરૂ થઈ છે અને બીજા દિવસે એટલે કે 5 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 12 વાગ્યા સુધી રહેશે.

વિજય મુહૂર્ત - 02:13 pm થી  03 pm (5 ઓક્ટોબર 2022)

દશેરા 2022 શુભ યોગ

વિજયાદશમી પર આ વર્ષે 3 શુભ યોગ રવિ, સુકર્મ અને ધૃતિ યોગ બની રહ્યા છે, જે આ દિવસનું મહત્વ બમણું કરશે.

  • રવિ યોગ - 5 ઓક્ટોબરે સવારે 6.21 થી  09.15 
  • સુકર્મ યોગ - 4 ઓક્ટોબર 2022, સવારે 11.23 અને 5 ઓક્ટોબર 2022, સવારે 8.21
  • ધૃતિ યોગ - 5મી ઑક્ટોબર 2022, સવારે 8.21 અને 6 ઑક્ટોબર 2022, સવારે 05.19

દશેરા શા માટે ઉજવીએ છીએ

આ દિવસે, અસત્ય પર સત્યની જીતની ઉજવણી અનિષ્ટના પ્રતીક રાવણના પૂતળાને બાળીને ઉજવવાની પરંપરા છે. આ સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગાએ રાક્ષસોના સ્વામી મહિષાસુર સાથે 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ કર્યું હતું અને દશમીના દિવસે તેનો નાશ કરીને તેણે અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Dussehra 2022 Upay: દશેરા પર કરો આ ઉપાય, શત્રુ થશે પરાજિત, દરેક ક્ષેત્રમાં થશે વિજય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget