શોધખોળ કરો

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને કારગર ઉપાય, રોજ સાંજે કરો આ વિધિ, અવશ્ય ખૂલશે ધન પ્રાપ્તિના અવસર

માતા લક્ષ્મી ધન વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી ધન વૈભવની સાથે સમાજમાં યશ પદ પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. તો જાણી લો રોજ સાંજે કયા વિધિ વિધાનથી માતા લક્ષ્મીને આશિષના પાત્ર બની શકાય છે.

ધર્મ: માતા લક્ષ્મી ધન વૈભવ અને યશની દેવી છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેમાના જીવનમાં ભૌતિક સંપદાની કોઇ કમી નથી હોતી. લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન, સન્માન અને પદ પ્રતિષ્ઠા મળે છે. સાથે ધનધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. 

જો આપના જીવનમાં ધનનો અભાવ રહેતો હોય. તો આજે અમે આપને એવો ઉપાય જણાવી રહ્યાં છીએ, જેનાથી લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે, હિન્દુ ધર્મમાં પૂજા માટે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમયને શુભ માનવામાં આવે છે.  જો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્તનો સમય શ્રેષ્ઠ છે. લક્ષ્મીની કૃપા અને ધન વૈભવની પ્રાપ્તિ માટે સંધ્યા કાળે આ ઉપાય કરો અવશ્ય મા લક્ષ્મીના આશિષ મળશે. 
 લક્ષ્મીની કૃપા સંધ્યા સમયે તુલસીના છોડ પાસે  ગાયના ઘીનો દીપક કરો, તુલસીની પરિક્રમા કરો. પરિક્રમા બાદ લક્ષ્મીજીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો આપ આ વિધિ નિયમિત શ્રદ્ધાપૂર્વક કરશો તો મા લક્ષ્મી પ્રસન્ન થશે અને સુખ, સમૃદ્ધિ અને યશ, પદ પ્રતિષ્ઠાના આશિષ આપશે. 

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પવિત્ર અને પૂજનિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમિત તુલસીના છોડની પૂજા થાય છે અને અર્ઘ્ય આપવામાં આવે છે. તે ઘરમાં સદૈવ લક્ષ્મીની કૃપા રહે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
July Horoscope 2026: જૂલાઈમાં સિંહ સહિત આ 2 રાશિઓની ચમકશે કિસ્મત, ખુલશે સફળતાના દ્વાર!
July Horoscope 2026: જૂલાઈમાં સિંહ સહિત આ 2 રાશિઓની ચમકશે કિસ્મત, ખુલશે સફળતાના દ્વાર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
Embed widget