શોધખોળ કરો

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને કારગર ઉપાય, રોજ સાંજે કરો આ વિધિ, અવશ્ય ખૂલશે ધન પ્રાપ્તિના અવસર

માતા લક્ષ્મી ધન વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી ધન વૈભવની સાથે સમાજમાં યશ પદ પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. તો જાણી લો રોજ સાંજે કયા વિધિ વિધાનથી માતા લક્ષ્મીને આશિષના પાત્ર બની શકાય છે.

ધર્મ: માતા લક્ષ્મી ધન વૈભવ અને યશની દેવી છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેમાના જીવનમાં ભૌતિક સંપદાની કોઇ કમી નથી હોતી. લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન, સન્માન અને પદ પ્રતિષ્ઠા મળે છે. સાથે ધનધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. 

જો આપના જીવનમાં ધનનો અભાવ રહેતો હોય. તો આજે અમે આપને એવો ઉપાય જણાવી રહ્યાં છીએ, જેનાથી લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે, હિન્દુ ધર્મમાં પૂજા માટે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમયને શુભ માનવામાં આવે છે.  જો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્તનો સમય શ્રેષ્ઠ છે. લક્ષ્મીની કૃપા અને ધન વૈભવની પ્રાપ્તિ માટે સંધ્યા કાળે આ ઉપાય કરો અવશ્ય મા લક્ષ્મીના આશિષ મળશે. 
 લક્ષ્મીની કૃપા સંધ્યા સમયે તુલસીના છોડ પાસે  ગાયના ઘીનો દીપક કરો, તુલસીની પરિક્રમા કરો. પરિક્રમા બાદ લક્ષ્મીજીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો આપ આ વિધિ નિયમિત શ્રદ્ધાપૂર્વક કરશો તો મા લક્ષ્મી પ્રસન્ન થશે અને સુખ, સમૃદ્ધિ અને યશ, પદ પ્રતિષ્ઠાના આશિષ આપશે. 

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પવિત્ર અને પૂજનિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમિત તુલસીના છોડની પૂજા થાય છે અને અર્ઘ્ય આપવામાં આવે છે. તે ઘરમાં સદૈવ લક્ષ્મીની કૃપા રહે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shukrawar Daan: શુક્રવારે આ વસ્તુઓનું કરો દાન, માતા લક્ષ્મીની કૃપાથી સુખ-સમૃદ્ધિ વધશે, શુક્ર થશે મજબૂત  
Shukrawar Daan: શુક્રવારે આ વસ્તુઓનું કરો દાન, માતા લક્ષ્મીની કૃપાથી સુખ-સમૃદ્ધિ વધશે, શુક્ર થશે મજબૂત  
Shani Jayanti 2026: શનિદેવની ખરાબ નજરથી બચવા માટે પૂજા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Shani Jayanti 2026: શનિદેવની ખરાબ નજરથી બચવા માટે પૂજા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ
Embed widget