શોધખોળ કરો

Shukrawar Niyam: શુક્રવારના દિવસે ક્યારેય ન ખરીદવી જોઈએ આ ચીજો, મા લક્ષ્મી થઈ જાય છે નારાજ

Friday Rules: જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.

Friday Niyam Lakshmi Ji Puja Upay:  હિંદુ ધર્મમાં શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે અને આ દિવસે મા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.

મા લક્ષ્મીની સાથે શુક્રવાર પણ શુક્રને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ અને સુંદરતાનો કારક કહેવામાં આવે છે. શુક્રદેવની કૃપાથી પણ જીવનમાં પૈસાની કમી નથી રહેતી. એટલા માટે શુક્રવારના દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી શુક્રદેવ અને મા લક્ષ્મી નારાજ થાય. ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શુક્રવારે કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.

જાણો શુક્રવારના દિવસે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

  • શુક્રવારના દિવસે રસોડા સાથે જોડાયેલી કોઈ વસ્તુ ન ખરીદવી.
  • પૂજા સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવતો નથી.
  • શુક્રવારના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો. આ કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે.
  • શુક્રવાર કોઈ મિલકત ખરીદવા માટે શુભ દિવસ નથી. આ દિવસે પ્રોપર્ટી ખરીદવાથી ઘણી સમસ્યાઓ થાય છે.
  • આ સાથે શુક્રવારના દિવસે ખાંડની લેવડદેવડ પણ ટાળવી જોઈએ. એવું માનવામાં આવે છે કે શુક્રવારે ખાંડ આપવાથી અથવા લેવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે.

શુક્રવારનો મંત્ર

શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જાપ કરતી વખતે તલના તેલનો દીવો કરો અને આ મંત્રનો જાપ કરો - ऊँ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Shukrawar Upay: લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો છો, તો આજે શુક્રવારે કરી લો આ ઉપાય,ધનથી છલકાશે તિજોરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Budh Gochar 2026: ધનના દેવતા કુબેરની દિશામાં પ્રવેશ કરશે બુધ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત 
Budh Gochar 2026: ધનના દેવતા કુબેરની દિશામાં પ્રવેશ કરશે બુધ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણીના વિવાદ | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | વર્દીના વિવાદ | ABP Asmita LIVE
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
Embed widget