શોધખોળ કરો

Shukrawar Niyam: શુક્રવારના દિવસે ક્યારેય ન ખરીદવી જોઈએ આ ચીજો, મા લક્ષ્મી થઈ જાય છે નારાજ

Friday Rules: જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.

Friday Niyam Lakshmi Ji Puja Upay:  હિંદુ ધર્મમાં શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે અને આ દિવસે મા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.

મા લક્ષ્મીની સાથે શુક્રવાર પણ શુક્રને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ અને સુંદરતાનો કારક કહેવામાં આવે છે. શુક્રદેવની કૃપાથી પણ જીવનમાં પૈસાની કમી નથી રહેતી. એટલા માટે શુક્રવારના દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી શુક્રદેવ અને મા લક્ષ્મી નારાજ થાય. ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શુક્રવારે કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.

જાણો શુક્રવારના દિવસે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

  • શુક્રવારના દિવસે રસોડા સાથે જોડાયેલી કોઈ વસ્તુ ન ખરીદવી.
  • પૂજા સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવતો નથી.
  • શુક્રવારના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો. આ કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે.
  • શુક્રવાર કોઈ મિલકત ખરીદવા માટે શુભ દિવસ નથી. આ દિવસે પ્રોપર્ટી ખરીદવાથી ઘણી સમસ્યાઓ થાય છે.
  • આ સાથે શુક્રવારના દિવસે ખાંડની લેવડદેવડ પણ ટાળવી જોઈએ. એવું માનવામાં આવે છે કે શુક્રવારે ખાંડ આપવાથી અથવા લેવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે.

શુક્રવારનો મંત્ર

શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જાપ કરતી વખતે તલના તેલનો દીવો કરો અને આ મંત્રનો જાપ કરો - ऊँ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Shukrawar Upay: લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો છો, તો આજે શુક્રવારે કરી લો આ ઉપાય,ધનથી છલકાશે તિજોરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget