શોધખોળ કરો

Shukrawar Upay: લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો છો, તો આજે શુક્રવારે કરી લો આ ઉપાય,ધનથી છલકાશે તિજોરી

શુક્રવારના દિવસે પૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ વૈભવથી છલકાય જાય છે. મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી.

Goddess Lakshmi: શુક્રવારના દિવસે પૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ વૈભવથી છલકાય જાય છે.  મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી.

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે.આ દિવસે ભક્તો માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસે માતાની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે.

મહાલક્ષ્મી ધન વૈભવની દેવી છે. જેના પર તેની કૃપા થાય છે. તેના જીવનમાં ક્યારેય પણ ધન વૈભવની કમી નથી રહેતી. શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ અથવા શુક્રદેવને સંબંધિત મનાય છે. શુક્રદેવને સુખ, સૌંદર્ય અને રોમાંસનો કારક માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે, શુક્રવારના દિવસે પુરી શ્રદ્ધા અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી હંમેશા મહાલક્ષ્મી કૃપા બની રહે છે. શુક્રદેવની કૃપાથી જીવનમાં કોઇ પણ પ્રકારની કમી નથી રહેતી. આવો જાણીએ તેના ખાસ ઉપાય વિશે.

શુક્રવારના દિવસે સવારે સ્નાન વગેરે કર્યાં બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો,ત્યારબાદ મહાલક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે અને તેને કમળનું ફુલ સમર્પિત કરવામાં આવે છે. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.શુક્રવારનો દિવસ સફેદ રંગ સંબંધિત છે. તેથી જ શુક્રવારે સફેદ રંગનો વધુ ઉપયોગનું વિધાન છે.

મહાલક્ષ્મીની   કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનું વ્રત રાખવાનો ઉપાય કારગર છે.આજના દિવસે શુક્ર દેવનો ખાસ મંત્ર “ઓમ શુક્ર દેવ નમ:” અથવા “ઓમ શું શુક્રાય નમ:” “ઓમ હિમકૃન્દામૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરૂમ્ સર્વશાસ્ત્રપવત્કારં ભાર્વવ પ્રણમામ્યમંહ”ના 108 વખત જાપ કરો. આ મંત્ર જાપથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.  

માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય પણ ગંદકીથી વાસ નથી કરતા.માટે તેની કૃપા મેળવવી હોય તો વાતાવરણ શુદ્ર રાખો અને ઘરમાં સાફ સફાઇનું વિશેષ ધ્યાન આપો. વ્રત રાખવાની સાથે જ આ દિવસે શુક્ર સંબંધિત ચીજોનું દાન કરવું શુભ મનાય છે. જેમકે દુધ, ચોખા, દહીં, લોટ, સફેદ ચીજોનું દાન કરવું શુભ મનાય છે. શુક્રવારના દિવસે કડીઓને કિડિયારૂ પુરવાથી પણ શુક્રદેવની કૃપા થાય છે.

ભગવાન વિષ્ણુના વિના મહાલક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ માટે શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની સાથે સ્થાપના કરીને પૂજન કરવું જોઇએ તેનાથઈ ધનધાન્ય અને વૈભવમાં વૃદ્ધિ થાય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.



 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget