શોધખોળ કરો

Hanuman Jayanti 2022 : રામ નવમી બાદ ક્યારે છે હનુમાન જયંતી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતીનો તહેવાર ઉજવવામાં આવશે. આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 16મી એપ્રિલે આવી રહી છે.

Hanuman Jayanti 2022 : પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતીનો તહેવાર ઉજવવામાં આવશે. આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 16મી એપ્રિલે આવી રહી છે. આ દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવશે. આ સમયે નવરાત્રી (navratri 2022) નો તહેવાર ચાલી રહ્યો છે. રામ નવમી (ram navami navratri 2022)10મી એપ્રિલે ઉજવવામાં આવે છે. આ પછી હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

હનુમાનજીનો જન્મદિવસ 2022 ક્યારે છે

ચૈત્ર શુક્લની પૂર્ણિમાને હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હનુમાન ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને હનુમાનજીની વિશેષ પૂજા કરે છે.

હનુમાન જયંતિ 2022 તારીખ અને મુહૂર્ત (Hanuman Jayanti 2022 in India)

પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 16 એપ્રિલ શનિવારના રોજ સવારે 2 વાગીને 25 મિનિટે શરૂ થઈ રહી છે. આ દિવસે બપોરે 12.24 કલાકે પૂર્ણિમા તિથિની પૂર્ણાહુતિ થઈ રહી છે. સૂર્યોદયના સમયે 16 એપ્રિલે પૂર્ણિમાની તિથિ પ્રાપ્ત થઈ રહી છે, તેથી હનુમાન જયંતિ 16 એપ્રિલે ઉજવવામાં આવશે.

હનુમાન જયંતિ પર શુભ યોગ બની રહ્યા છે

પંચાંગની ગણતરી મુજબ આ વર્ષે હનુમાન જયંતિ પર રવિ યોગ બની રહ્યો છે. શાસ્ત્રોમાં આ યોગને કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રવિ-યોગ સૂર્યની વિશેષ અસરને કારણે અસરકારક યોગ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સૂર્યના પવિત્ર ઉર્જાથી ભરપૂર હોવાને કારણે આ યોગમાં કરેલા કાર્યોમાં નિષ્ફળતા મળવાની શક્યતાઓ ઘણી ઓછી રહે છે. પંચાંગ અનુસાર આ દિવસે એટલે કે 16 એપ્રિલે હસ્ત નક્ષત્ર સવારે 08.40 સુધી છે. આ પછી ચિત્રા નક્ષત્ર શરૂ થશે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે.

હનુમાન જયંતિ પર પૂજા પદ્ધતિ

હનુમાનજીનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો. તેથી હનુમાન જયંતિના દિવસે બ્રહ્મમુહૂર્તમાં પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હનુમાન આરતીનો પાઠ કરવો જોઈએ.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે gujarati.abplive.com  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget