શોધખોળ કરો

Kaal Bhairav Temple: શું તમે જાણો છો? આ મંદિરમાં કાળભૈરવને શા માટે ચઢાવાય છે મદિરા

મધ્યપ્રદેશનના ઉજ્જૈનમાં આવેલું કાળભૈરવ મંદિર વિશ્વ વિખ્યાત છે અહીં મદિરા અર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે., જાણીએ આ મંદિરના રહસ્ય શું છે અને શા માટે મદિરા ચઢાવાય છે

Kaal Bhairav Temple: ભગવાન કાલ ભૈરવને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા ભૈરવની પૂજા કરવાથી શત્રુઓ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 190 કિમી દૂર ઉજ્જૈનનું કાલ ભૈરવ મંદિર ઘણું પ્રખ્યાત છે. તેનું એક કારણ એ પણ છે કે અહીં ભગવાન કાલ ભૈરવને મદિરા ચઢાવાય  છે.

મહાદેવનો રૌદ્ર સ્વરૂપ એટલે  કાળભૈરવ, કાળ ભૈરવને  ભગવાન શિવના અવતાર તરીકે પૂજવામાં આવે છે. હિંદુ ધર્મમાં બાબા ભૈરવનું ખૂબ મહત્વ છે. ભૈરવ એટલે ભય દૂર કરનાર. ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવના અનુયાયી અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે. તેમને કાશીના કોટવાલ એટલે કે રક્ષક     પણ કહેવામાં આવે છે.

ભગવાન કાલ ભૈરવને તંત્ર-મંત્રના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજામાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઉજ્જૈનમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાનને મદિરાપાન કરાવાયા છે એટલે કે મદિરા ચઢાવવામાં આવે છે. આવો જાણીએ બાબા ભૈરવને મદિરા  ચડાવવા પાછળનું કારણ શું છે, સાથે જ તેના વિશે લોકોની શું માન્યતા છે.

શા માટે મદિરા કરાઇ છે અપર્ણ

માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવને તામસિક પ્રકૃતિના દેવતા માનવામાં આવે છે. તેથી જ તેમને મદિરા અર્પણ  કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા અર્પણ કરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. વાસ્તવમાં, કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવું એ સંકલ્પ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે લોકો દારૂ અર્પણ કરે  છે, જો કે અહીં એક  બીજો સંદેશ પણ છુપાયેલો છે. મદિરા એક તામસિક તાસીરને ઉજાગર કરતી નસીલું પીણું છે તો ખુદને  પીતા હલાહલ કરતા શિવને અર્પણ કરી દેવું જોઇએ જેથી જીવનની બધી જ નકારાત્મકતા પણ તેની સાથે દૂર થઇ જાય

મંદિર વિશે ચોંકાવનારી વાત

આ મંદિરમાં દૂર-દૂરથી લોકો બાબા ભૈરવના દર્શન કરવા આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરમાં હાજર ભગવાન કાલ ભૈરવની મૂર્તિ મદિરા લે છે. પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય શોધી શક્યા નથી. જેના કારણે આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા વધુ વધી છે. એવું કહેવાય છે કે કાલ ભૈરવ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેને શિપ્રા નદીના કિનારે કરાવ્યું હતું. આ પ્રાચીન મંદિર અષ્ટભૈરવમાંના મુખ્ય કાલભૈરવને સમર્પિત છે.

લોકોની શું માન્યતા છે

વિવિધ માન્યતાઓ અનુસાર, ભગવાન કાલ ભૈરવને મદિરા અર્પણ કરવાથી જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે રવિવારે કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવાથી વ્યક્તિના તમામ પ્રકારના ગ્રહ દોષો પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત લોકો કાલસર્પ દોષ, અકાળ મૃત્યુ અને પિતૃદોષ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવને મદિરા પણ ચઢાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Embed widget