શોધખોળ કરો

Kaal Bhairav Temple: શું તમે જાણો છો? આ મંદિરમાં કાળભૈરવને શા માટે ચઢાવાય છે મદિરા

મધ્યપ્રદેશનના ઉજ્જૈનમાં આવેલું કાળભૈરવ મંદિર વિશ્વ વિખ્યાત છે અહીં મદિરા અર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે., જાણીએ આ મંદિરના રહસ્ય શું છે અને શા માટે મદિરા ચઢાવાય છે

Kaal Bhairav Temple: ભગવાન કાલ ભૈરવને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા ભૈરવની પૂજા કરવાથી શત્રુઓ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 190 કિમી દૂર ઉજ્જૈનનું કાલ ભૈરવ મંદિર ઘણું પ્રખ્યાત છે. તેનું એક કારણ એ પણ છે કે અહીં ભગવાન કાલ ભૈરવને મદિરા ચઢાવાય  છે.

મહાદેવનો રૌદ્ર સ્વરૂપ એટલે  કાળભૈરવ, કાળ ભૈરવને  ભગવાન શિવના અવતાર તરીકે પૂજવામાં આવે છે. હિંદુ ધર્મમાં બાબા ભૈરવનું ખૂબ મહત્વ છે. ભૈરવ એટલે ભય દૂર કરનાર. ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવના અનુયાયી અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે. તેમને કાશીના કોટવાલ એટલે કે રક્ષક     પણ કહેવામાં આવે છે.

ભગવાન કાલ ભૈરવને તંત્ર-મંત્રના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજામાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઉજ્જૈનમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાનને મદિરાપાન કરાવાયા છે એટલે કે મદિરા ચઢાવવામાં આવે છે. આવો જાણીએ બાબા ભૈરવને મદિરા  ચડાવવા પાછળનું કારણ શું છે, સાથે જ તેના વિશે લોકોની શું માન્યતા છે.

શા માટે મદિરા કરાઇ છે અપર્ણ

માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવને તામસિક પ્રકૃતિના દેવતા માનવામાં આવે છે. તેથી જ તેમને મદિરા અર્પણ  કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા અર્પણ કરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. વાસ્તવમાં, કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવું એ સંકલ્પ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે લોકો દારૂ અર્પણ કરે  છે, જો કે અહીં એક  બીજો સંદેશ પણ છુપાયેલો છે. મદિરા એક તામસિક તાસીરને ઉજાગર કરતી નસીલું પીણું છે તો ખુદને  પીતા હલાહલ કરતા શિવને અર્પણ કરી દેવું જોઇએ જેથી જીવનની બધી જ નકારાત્મકતા પણ તેની સાથે દૂર થઇ જાય

મંદિર વિશે ચોંકાવનારી વાત

આ મંદિરમાં દૂર-દૂરથી લોકો બાબા ભૈરવના દર્શન કરવા આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરમાં હાજર ભગવાન કાલ ભૈરવની મૂર્તિ મદિરા લે છે. પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય શોધી શક્યા નથી. જેના કારણે આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા વધુ વધી છે. એવું કહેવાય છે કે કાલ ભૈરવ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેને શિપ્રા નદીના કિનારે કરાવ્યું હતું. આ પ્રાચીન મંદિર અષ્ટભૈરવમાંના મુખ્ય કાલભૈરવને સમર્પિત છે.

લોકોની શું માન્યતા છે

વિવિધ માન્યતાઓ અનુસાર, ભગવાન કાલ ભૈરવને મદિરા અર્પણ કરવાથી જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે રવિવારે કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવાથી વ્યક્તિના તમામ પ્રકારના ગ્રહ દોષો પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત લોકો કાલસર્પ દોષ, અકાળ મૃત્યુ અને પિતૃદોષ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવને મદિરા પણ ચઢાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget