શોધખોળ કરો

Kaal Bhairav Temple: શું તમે જાણો છો? આ મંદિરમાં કાળભૈરવને શા માટે ચઢાવાય છે મદિરા

મધ્યપ્રદેશનના ઉજ્જૈનમાં આવેલું કાળભૈરવ મંદિર વિશ્વ વિખ્યાત છે અહીં મદિરા અર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે., જાણીએ આ મંદિરના રહસ્ય શું છે અને શા માટે મદિરા ચઢાવાય છે

Kaal Bhairav Temple: ભગવાન કાલ ભૈરવને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા ભૈરવની પૂજા કરવાથી શત્રુઓ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 190 કિમી દૂર ઉજ્જૈનનું કાલ ભૈરવ મંદિર ઘણું પ્રખ્યાત છે. તેનું એક કારણ એ પણ છે કે અહીં ભગવાન કાલ ભૈરવને મદિરા ચઢાવાય  છે.

મહાદેવનો રૌદ્ર સ્વરૂપ એટલે  કાળભૈરવ, કાળ ભૈરવને  ભગવાન શિવના અવતાર તરીકે પૂજવામાં આવે છે. હિંદુ ધર્મમાં બાબા ભૈરવનું ખૂબ મહત્વ છે. ભૈરવ એટલે ભય દૂર કરનાર. ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવના અનુયાયી અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે. તેમને કાશીના કોટવાલ એટલે કે રક્ષક     પણ કહેવામાં આવે છે.

ભગવાન કાલ ભૈરવને તંત્ર-મંત્રના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજામાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઉજ્જૈનમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાનને મદિરાપાન કરાવાયા છે એટલે કે મદિરા ચઢાવવામાં આવે છે. આવો જાણીએ બાબા ભૈરવને મદિરા  ચડાવવા પાછળનું કારણ શું છે, સાથે જ તેના વિશે લોકોની શું માન્યતા છે.

શા માટે મદિરા કરાઇ છે અપર્ણ

માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવને તામસિક પ્રકૃતિના દેવતા માનવામાં આવે છે. તેથી જ તેમને મદિરા અર્પણ  કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા અર્પણ કરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. વાસ્તવમાં, કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવું એ સંકલ્પ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે લોકો દારૂ અર્પણ કરે  છે, જો કે અહીં એક  બીજો સંદેશ પણ છુપાયેલો છે. મદિરા એક તામસિક તાસીરને ઉજાગર કરતી નસીલું પીણું છે તો ખુદને  પીતા હલાહલ કરતા શિવને અર્પણ કરી દેવું જોઇએ જેથી જીવનની બધી જ નકારાત્મકતા પણ તેની સાથે દૂર થઇ જાય

મંદિર વિશે ચોંકાવનારી વાત

આ મંદિરમાં દૂર-દૂરથી લોકો બાબા ભૈરવના દર્શન કરવા આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરમાં હાજર ભગવાન કાલ ભૈરવની મૂર્તિ મદિરા લે છે. પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય શોધી શક્યા નથી. જેના કારણે આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા વધુ વધી છે. એવું કહેવાય છે કે કાલ ભૈરવ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેને શિપ્રા નદીના કિનારે કરાવ્યું હતું. આ પ્રાચીન મંદિર અષ્ટભૈરવમાંના મુખ્ય કાલભૈરવને સમર્પિત છે.

લોકોની શું માન્યતા છે

વિવિધ માન્યતાઓ અનુસાર, ભગવાન કાલ ભૈરવને મદિરા અર્પણ કરવાથી જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે રવિવારે કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવાથી વ્યક્તિના તમામ પ્રકારના ગ્રહ દોષો પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત લોકો કાલસર્પ દોષ, અકાળ મૃત્યુ અને પિતૃદોષ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવને મદિરા પણ ચઢાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Embed widget