શોધખોળ કરો

Tulsi Water Upay: તુલસી જળના આ ઉપાયોથી થશે મા લક્ષ્મીની કૃપા, નોકરી-ધંધામાં મળશે સફળતા

Tulsi Upay: દરેક હિંદુના ઘરમાં તુલસીનો છોડ જરૂર હશે. તુલસીનો છોડ પૂજનીય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી અને તેને જળ અર્પણ કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થતી હોવાનું કહેવાય છે

Tulsi Upay: હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ હોવાની માન્યતા છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ જરૂર હશે. તુલસીનો છોડ પૂજનીય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી અને તેને જળ અર્પણ કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થતી હોવાનું કહેવાય છે. ઉપરાંત સમસ્ત દુખોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે.

એવું કહેવાય છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. નિયમિત રીતે તુલસીની પૂજા અને દેખભાળ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. તુલસીને જળ અર્પણ કરવાના અનેક ફાયદા છે. તુલસીના પાણી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપરાંત નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

ઠાકોરજીને તુલસી પાણીથી કરાવો સ્નાન

ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. તેથી કહેવાય છે કે જો ઠાકોરજી એટલે કે કાનાને તુલસીના પાણીથી સ્નાન કરાવવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા ઈચ્છતા હો તો તુલસીવાળા પાનની સ્નાન કરાવો.

ઘરમાં તુલસી જળ છાંટો

તુલસીના પવિત્ર પાનને પાણીમાં રાખીને સવારે પૂજા બાદ આ પાણીનો ઘરમાં છંટકાવ કરો. ઘરનો કોઈપણ ખૂણો તુલસી જળથી વંચિત ન રહેવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી ભાગી જતી હોવાની અને સકારાત્મક શક્તિઓનો વાસ થતો હોવાની માન્યતા છે.

લાંબી બીમારીથી મળશે મુક્તિ

જો પરિવારના કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તેના પર તુલસીના પાણીનો છંટકાવ કરવો જોઈએ. સવાર-સાંજ પૂજા બાદ આવું એક સપ્તાહ સુધી કરો. આમ કરવાથી શરીરમાં ઘૂસેલી અસાધ્ય બીમારી દૂર થવા લાગશે અને વ્યક્તિ ધીમે ધીમે સ્વસ્થ થશે.

નોકરી-ધંધામાં થશે પ્રગતિ

જો સતત મહેનત બાદ પણ નોકરી કે ધંધામાં પ્રગતિ ન થતી હોય તો તુલસીના પાનને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. જે બાદ આ પાણીનો છંટકાવ સવાર-સાંજ પૂજા બાદ ઓફિસ કે ઘરમાં કરો. તેનાથી કારોબારમાં પ્રગતિનો માર્ગ ખૂલે છે. ઉપરાંત નોકરીવાળી જગ્યા પર પણ આ પાણીના છંટકાવથી પ્રગતિ થાય છે.

ડિસ્ક્લેમરઃ ઉપર આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. એબીપી ન્યૂઝ આવી કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget