શોધખોળ કરો

Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે ? જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થી 2022નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારને ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવે છે.

Ganesh Chaturthi 2022 Puja : દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી 2022નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારને ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા સુદ ચતુર્થી તિથિથી શરૂ થાય છે. જે ચતુર્દશીના દિવસે પૂર્ણ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. આ 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. બધી પરેશાનીઓનો અંત આવે છે આ સિવાય કુંડળીના કેટલાક ગ્રહો પણ શાંત થઈને શુભ પરિણામ આપે છે.

ગણેશ પૂજાથી આ ગ્રહો શાંત થાય છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મુખ્યત્વે બે ગ્રહ બુધ અને કેતુ ગણેશ પૂજાથી શુભ ફળ આપે છે. એટલા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા નિયમ પ્રમાણે કરવી જોઈએ. જેના કારણે કુંડળીમાં બુધ અને કેતુ ગ્રહો શાંત થાય છે.

બુધ ગ્રહઃ જ્યોતિષમાં બુધ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. આ મિથુન અને કન્યા રાશિના શાસક ગ્રહો છે. કન્યા રાશિને બુધની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે અને મીન રાશિને બુધની નીચ રાશિ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, શિક્ષણ, ગણિત, લેખન, મનોરંજન, દલીલ, પ્રકાશન, વેપાર, મિત્રો, ગળું, નાક વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેમની કુંડળીમાં શુભ હોવાથી બુદ્ધિ, વાણી, શિક્ષણ, ગણિત, વેપાર વગેરે ક્ષેત્રોમાં વૃદ્ધિ થાય છે.

કેતુ ગ્રહઃ જ્યોતિષમાં કેતુને પાપ ગ્રહની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેને છાયા ગ્રહ પણ કહેવામાં આવે છે. તેને તર્ક, બુદ્ધિ, જ્ઞાન, નિરાકરણ, કલ્પના અને માનસિક ગુણોનો કારક ગ્રહ માનવામાં આવે છે. કેતુ ગ્રહ લોકોને બોક્સની બહાર કામ કરવા માટે મજબૂર કરે છે.


Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે ? જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત

ગણેશ પૂજાના ફાયદાઃ ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ કેતુની અશુભતા પણ દૂર થાય છે.

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે આ યોગ

પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે અને એક વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી તિથિ રવિ યોગમાં છે. આ જ દિવસે બે શુભ યોગ, બ્રહ્મ યોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે. પંચાંગ મુજબ 31 ઓગસ્ટ 2022 બુધવારે સવારે 05:58 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 વાગ્યા સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે રવિ યોગ અનિષ્ટ દૂર કરે છે અને સફળતા પ્રદાન કરે છે. આ યોગમાં સૂર્યની સ્થિતિ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સંયોગમાં ગણપતિને જો દુર્વા અર્પણ કરવામાં આવે તો  કામનાની પૂર્તિ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget