શોધખોળ કરો

Shani Dev: આ શનિવારે શનિ દેવની પૂજાનો બની રહ્યો છે શુભ યોગ, જાણો કયુ છે નક્ષત્ર

પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે.

Shani Dev, Shani Pradosh Vrat: શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે. શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કળિયુગના દંડાધિકારી પણ ગણાવાયા છે. આ કારણે દરેક લોકો શનિ દેવને શાંત રાખવા ઈચ્છે છે.

4 સપ્ટેમ્બર 2021ના રોજ છે પુષ્ય નક્ષત્ર

પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રમાં પૂજા અને શુભ કાર્ય કરવાથી સારા પરિણામ મળે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા પણ ગણાવાયો છે. આ વખતે શનિવારના દિવસે બનતાં વિશેષ સંયોગના કારણે શનિદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આ દિવસે શનિ દેવની આરતી અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિશેષ વાત એ છે કેઆ નક્ષત્રનો સ્વામી શનિ દેવ જ માનવામાં આવ્યો છે.

શનિ દેવ કોના ભક્ત છે

શનિ દેવને ભગવાન શિવના ભક્ત ગણાવાયા છે. શનિ, સૂર્યના પુત્ર છે. પિતાથી નારાજ થવા પર એક વખત શનિ દેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શનિ દેવના તમામ ગ્રહોના ન્યાયાધીશ બનાવ્યા હતા. પ્રદોષ વ્રત પર તેથી શનિ દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. તેની સાથે શનિ દેવની પૂજાનો વધુ એક સંયોગ બની રહ્યો છે.

IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ફરીથી કયા દિગ્ગજ ખેલાડીની કોહલીએ કરી અવગણના ?

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદની તોફાની બેટિંગ, ક્યા ક્યા દિવસે ભારે વરસાદની અંબાલાલ પટેલની છે આગાહી ? 

અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવા જશે કે નહીં ? જાણો તાલિબાને લીધો શું મોટો નિર્ણય ?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
Gold Silver: એક ઝાટકે  2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver: એક ઝાટકે 2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
Embed widget