શોધખોળ કરો

Shani Dev: આ શનિવારે શનિ દેવની પૂજાનો બની રહ્યો છે શુભ યોગ, જાણો કયુ છે નક્ષત્ર

પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે.

Shani Dev, Shani Pradosh Vrat: શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે. શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કળિયુગના દંડાધિકારી પણ ગણાવાયા છે. આ કારણે દરેક લોકો શનિ દેવને શાંત રાખવા ઈચ્છે છે.

4 સપ્ટેમ્બર 2021ના રોજ છે પુષ્ય નક્ષત્ર

પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રમાં પૂજા અને શુભ કાર્ય કરવાથી સારા પરિણામ મળે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા પણ ગણાવાયો છે. આ વખતે શનિવારના દિવસે બનતાં વિશેષ સંયોગના કારણે શનિદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આ દિવસે શનિ દેવની આરતી અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિશેષ વાત એ છે કેઆ નક્ષત્રનો સ્વામી શનિ દેવ જ માનવામાં આવ્યો છે.

શનિ દેવ કોના ભક્ત છે

શનિ દેવને ભગવાન શિવના ભક્ત ગણાવાયા છે. શનિ, સૂર્યના પુત્ર છે. પિતાથી નારાજ થવા પર એક વખત શનિ દેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શનિ દેવના તમામ ગ્રહોના ન્યાયાધીશ બનાવ્યા હતા. પ્રદોષ વ્રત પર તેથી શનિ દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. તેની સાથે શનિ દેવની પૂજાનો વધુ એક સંયોગ બની રહ્યો છે.

IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ફરીથી કયા દિગ્ગજ ખેલાડીની કોહલીએ કરી અવગણના ?

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદની તોફાની બેટિંગ, ક્યા ક્યા દિવસે ભારે વરસાદની અંબાલાલ પટેલની છે આગાહી ? 

અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવા જશે કે નહીં ? જાણો તાલિબાને લીધો શું મોટો નિર્ણય ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
July Horoscope 2026: જૂલાઈમાં સિંહ સહિત આ 2 રાશિઓની ચમકશે કિસ્મત, ખુલશે સફળતાના દ્વાર!
July Horoscope 2026: જૂલાઈમાં સિંહ સહિત આ 2 રાશિઓની ચમકશે કિસ્મત, ખુલશે સફળતાના દ્વાર!
Shukrawar Upay: શુક્રવારના દિવસે આ એક વસ્તુનું કરી દો દાન, ઘરની સુખ-સમૃદ્ધિમાં થશે વધારો 
Shukrawar Upay: શુક્રવારના દિવસે આ એક વસ્તુનું કરી દો દાન, ઘરની સુખ-સમૃદ્ધિમાં થશે વધારો 

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?
Silver Gold Price Down : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલો થયો ભાવ?
Morbi Farmers Protest: ખેડૂતના ઉપવાસ આંદોલન બાદ જાગી સરકાર, ખેડૂતોને ગાંધીનગરનું તેડૂ
Ambalal Patel News : અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
નવો રેકોર્ડ! ઓલટાઇમ હાઇથી આટલું સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો નવો ભાવ
નવો રેકોર્ડ! ઓલટાઇમ હાઇથી આટલું સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો નવો ભાવ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
શેરબજારમાં મોટો ભૂકંપ: રોકાણકારોના ₹5 લાખ કરોડ ડૂબ્યા! જાણો મોટું કારણ
શેરબજારમાં મોટો ભૂકંપ: રોકાણકારોના ₹5 લાખ કરોડ ડૂબ્યા! જાણો મોટું કારણ
Embed widget