શોધખોળ કરો

Shani Dev: આ શનિવારે શનિ દેવની પૂજાનો બની રહ્યો છે શુભ યોગ, જાણો કયુ છે નક્ષત્ર

પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે.

Shani Dev, Shani Pradosh Vrat: શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે. શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કળિયુગના દંડાધિકારી પણ ગણાવાયા છે. આ કારણે દરેક લોકો શનિ દેવને શાંત રાખવા ઈચ્છે છે.

4 સપ્ટેમ્બર 2021ના રોજ છે પુષ્ય નક્ષત્ર

પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રમાં પૂજા અને શુભ કાર્ય કરવાથી સારા પરિણામ મળે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા પણ ગણાવાયો છે. આ વખતે શનિવારના દિવસે બનતાં વિશેષ સંયોગના કારણે શનિદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આ દિવસે શનિ દેવની આરતી અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિશેષ વાત એ છે કેઆ નક્ષત્રનો સ્વામી શનિ દેવ જ માનવામાં આવ્યો છે.

શનિ દેવ કોના ભક્ત છે

શનિ દેવને ભગવાન શિવના ભક્ત ગણાવાયા છે. શનિ, સૂર્યના પુત્ર છે. પિતાથી નારાજ થવા પર એક વખત શનિ દેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શનિ દેવના તમામ ગ્રહોના ન્યાયાધીશ બનાવ્યા હતા. પ્રદોષ વ્રત પર તેથી શનિ દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. તેની સાથે શનિ દેવની પૂજાનો વધુ એક સંયોગ બની રહ્યો છે.

IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ફરીથી કયા દિગ્ગજ ખેલાડીની કોહલીએ કરી અવગણના ?

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદની તોફાની બેટિંગ, ક્યા ક્યા દિવસે ભારે વરસાદની અંબાલાલ પટેલની છે આગાહી ? 

અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવા જશે કે નહીં ? જાણો તાલિબાને લીધો શું મોટો નિર્ણય ?

ટોપ સ્ટોરી

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
મહેનત કરવા છતાં કરિયરમાં નથી મળી રહી સફળતા? ગુરુની નબળી સ્થિતિ કારણભૂત, કરો આ ઉપાય
મહેનત કરવા છતાં કરિયરમાં નથી મળી રહી સફળતા? ગુરુની નબળી સ્થિતિ કારણભૂત, કરો આ ઉપાય
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
Embed widget