શોધખોળ કરો

Dhanteras 2024 : ધનતેરસ પર કારની ખરીદી કરવા માટે જાણી લો શુભ મુહૂર્ત

ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે.

Dhanteras 2024 :  ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ધનવંતરી અમૃત કળશ લઈને સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા.  આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસને લઈને એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન પછી સોનાના કળશ સાથે પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે આ દિવસે સંપત્તિ વધારવા માટે સોના-ચાંદી, ઘરેણાં, વાસણો, વાહન, જમીન, મકાન વગેરે ખરીદવાની પરંપરા છે.

સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે પણ ખરીદી કરવામાં આવે છે તેમાં 13 ગણો વધારો થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલું વાહન સુખ અને સફળતા પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર કાર (વાહન) ખરીદવાનો શુભ સમય શું છે.

ધનતેરસ (Dhanteras 2024)પર વાહન ખરીદવાનો શુભ સમય 

વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. વાસ્તવમાં ધનતેરસનો આખો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, વાહન ખરીદવાનો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 10:31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ બપોરે 1:15 વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન કાર ખરીદવી શુભ રહેશે.

ચલ (સામાન્ય) – 09:18 AM થી 10:41 AM
લાભ (પ્રગતિ) - સવારે 10:41 થી બપોરે 12:05 સુધી
અમૃત (શ્રેષ્ઠ) - બપોરે 12:05 થી 01:28 સુધી
લાભ (પ્રગતિ) - સાંજે 7.15 થી 08.51 સુધી 

ધનતેરસ પર વાહન ખરીદ્યા પછી શું કરવું 

ધનતેરસના દિવસે વાહન ખરીદ્યા બાદ તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંદિરમાં પૂજારી અથવા ઘરમાં કોઈ મહિલા દ્વારા પૂજા કરાવો. ળવો.

ધનતેરસ પર વાહન ખરીદ્યા બાદ તેમાં મૌલી અથવા પીળા રંગનું કપડું બાંધવું જોઈએ. પીળો રંગ ભગવાન બૃહસ્પતિ સાથે સંબંધિત હોવાથી આ રંગનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

જો તમે ધનતેરસ પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદી કર્યા પછી તેના પર સ્વસ્તિકનું નિશાન અવશ્ય કરો. આ સાથે જ એક શ્રીફળ પણ વધેરવું જોઈએ. આ કર્યા પછી જ કાર ચલાવો. 

Dhanteras 2024: ધનતેરસ પર ભૂલથી પણ આ વસ્તુઓની ખરીદી ન કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget