શોધખોળ કરો

Dhanteras 2024 : ધનતેરસ પર કારની ખરીદી કરવા માટે જાણી લો શુભ મુહૂર્ત

ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે.

Dhanteras 2024 :  ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ધનવંતરી અમૃત કળશ લઈને સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા.  આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસને લઈને એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન પછી સોનાના કળશ સાથે પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે આ દિવસે સંપત્તિ વધારવા માટે સોના-ચાંદી, ઘરેણાં, વાસણો, વાહન, જમીન, મકાન વગેરે ખરીદવાની પરંપરા છે.

સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે પણ ખરીદી કરવામાં આવે છે તેમાં 13 ગણો વધારો થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલું વાહન સુખ અને સફળતા પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર કાર (વાહન) ખરીદવાનો શુભ સમય શું છે.

ધનતેરસ (Dhanteras 2024)પર વાહન ખરીદવાનો શુભ સમય 

વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. વાસ્તવમાં ધનતેરસનો આખો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, વાહન ખરીદવાનો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 10:31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ બપોરે 1:15 વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન કાર ખરીદવી શુભ રહેશે.

ચલ (સામાન્ય) – 09:18 AM થી 10:41 AM
લાભ (પ્રગતિ) - સવારે 10:41 થી બપોરે 12:05 સુધી
અમૃત (શ્રેષ્ઠ) - બપોરે 12:05 થી 01:28 સુધી
લાભ (પ્રગતિ) - સાંજે 7.15 થી 08.51 સુધી 

ધનતેરસ પર વાહન ખરીદ્યા પછી શું કરવું 

ધનતેરસના દિવસે વાહન ખરીદ્યા બાદ તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંદિરમાં પૂજારી અથવા ઘરમાં કોઈ મહિલા દ્વારા પૂજા કરાવો. ળવો.

ધનતેરસ પર વાહન ખરીદ્યા બાદ તેમાં મૌલી અથવા પીળા રંગનું કપડું બાંધવું જોઈએ. પીળો રંગ ભગવાન બૃહસ્પતિ સાથે સંબંધિત હોવાથી આ રંગનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

જો તમે ધનતેરસ પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદી કર્યા પછી તેના પર સ્વસ્તિકનું નિશાન અવશ્ય કરો. આ સાથે જ એક શ્રીફળ પણ વધેરવું જોઈએ. આ કર્યા પછી જ કાર ચલાવો. 

Dhanteras 2024: ધનતેરસ પર ભૂલથી પણ આ વસ્તુઓની ખરીદી ન કરો

ટોપ સ્ટોરી

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget