શોધખોળ કરો

Narsingh Chaturdashi: આ ચતુર્દશીના વ્રત અને પૂજનથી મળે છે અસાધ્ય રોગોથી મુક્તિનું વરદાન

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ જયંતિ અથવા નરસિંહ ચતુર્દશી દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 14 મેના રોજ આવશે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું. એટલે ભગવાનનું આ સ્વરૂપ નરસિંહ સ્વરૂપ કહેવાયું.

એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની ચતુર્દશી તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પોતાના વિશિષ્ટ ભક્ત પ્રહલાદને તેના આતંકથી બચાવ્યો. ભગવાન નૃસિંહ ભક્ત પ્રહલાદને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરશે તે અસાધ્ય રોગોથી મુક્ત થઈ જશે. તે સર્વ સુખ ભોગવશે અને સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને પરમ ધામને પામશે.

નૃસિંહ ચતુર્દશી 2022 કે નરસિંહ જયંતિ ક્યારે છે?

  • વૈશાખ શુક્લ ચતુર્દશી 14 મે 2022, શનિવાર બપોરે 03:23 વાગ્યે શરૂ થશે
  • વૈશાખ શુક્લ ચતુર્દશી તા15 મે 2022, રવિવાર બપોરે 12:46 વાગ્યે સમાપ્ત થશે

નૃસિંહ જયંતિ પૂજન મુહૂર્ત

  • નૃસિંહ જયંતિ વ્રત પૂજા સંકલ્પ માટે શુભ સમય: સવારે 10:57 થી બપોરે 01:40
  • નૃસિંહ જયંતિ સાંજની પૂજાનો સમય: સાંજે 04:22 થી 07:05 સુધી

હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

દૂધમાં ભેળસેળ કરતાં તત્વો થઈ જાવ સાવધાન, અમરેલીની કોલેજ ઓફ ડેરી સાયન્સની ડીપસ્ટિક પકડી પાડશે ભેળસેળ, જાણો કેવી રીતે કરે છે કામ

Fact Check: શું મોદી સરકાર દરેક નાગરિકને આપી રહી છે 30,628 રૂપિયા ? લિંક પર ક્લિક કરતાં પહેલા જાણી લો શું છે સચ્ચાઈ નહીંતર બેંક ખાતું થઈ જશે ખાલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget