શોધખોળ કરો

Narsingh Chaturdashi: આ ચતુર્દશીના વ્રત અને પૂજનથી મળે છે અસાધ્ય રોગોથી મુક્તિનું વરદાન

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ જયંતિ અથવા નરસિંહ ચતુર્દશી દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 14 મેના રોજ આવશે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું. એટલે ભગવાનનું આ સ્વરૂપ નરસિંહ સ્વરૂપ કહેવાયું.

એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની ચતુર્દશી તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પોતાના વિશિષ્ટ ભક્ત પ્રહલાદને તેના આતંકથી બચાવ્યો. ભગવાન નૃસિંહ ભક્ત પ્રહલાદને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરશે તે અસાધ્ય રોગોથી મુક્ત થઈ જશે. તે સર્વ સુખ ભોગવશે અને સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને પરમ ધામને પામશે.

નૃસિંહ ચતુર્દશી 2022 કે નરસિંહ જયંતિ ક્યારે છે?

  • વૈશાખ શુક્લ ચતુર્દશી 14 મે 2022, શનિવાર બપોરે 03:23 વાગ્યે શરૂ થશે
  • વૈશાખ શુક્લ ચતુર્દશી તા15 મે 2022, રવિવાર બપોરે 12:46 વાગ્યે સમાપ્ત થશે

નૃસિંહ જયંતિ પૂજન મુહૂર્ત

  • નૃસિંહ જયંતિ વ્રત પૂજા સંકલ્પ માટે શુભ સમય: સવારે 10:57 થી બપોરે 01:40
  • નૃસિંહ જયંતિ સાંજની પૂજાનો સમય: સાંજે 04:22 થી 07:05 સુધી

હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

દૂધમાં ભેળસેળ કરતાં તત્વો થઈ જાવ સાવધાન, અમરેલીની કોલેજ ઓફ ડેરી સાયન્સની ડીપસ્ટિક પકડી પાડશે ભેળસેળ, જાણો કેવી રીતે કરે છે કામ

Fact Check: શું મોદી સરકાર દરેક નાગરિકને આપી રહી છે 30,628 રૂપિયા ? લિંક પર ક્લિક કરતાં પહેલા જાણી લો શું છે સચ્ચાઈ નહીંતર બેંક ખાતું થઈ જશે ખાલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget