શોધખોળ કરો

Narsingh Chaturdashi: આ ચતુર્દશીના વ્રત અને પૂજનથી મળે છે અસાધ્ય રોગોથી મુક્તિનું વરદાન

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ જયંતિ અથવા નરસિંહ ચતુર્દશી દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 14 મેના રોજ આવશે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું. એટલે ભગવાનનું આ સ્વરૂપ નરસિંહ સ્વરૂપ કહેવાયું.

એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની ચતુર્દશી તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પોતાના વિશિષ્ટ ભક્ત પ્રહલાદને તેના આતંકથી બચાવ્યો. ભગવાન નૃસિંહ ભક્ત પ્રહલાદને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરશે તે અસાધ્ય રોગોથી મુક્ત થઈ જશે. તે સર્વ સુખ ભોગવશે અને સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને પરમ ધામને પામશે.

નૃસિંહ ચતુર્દશી 2022 કે નરસિંહ જયંતિ ક્યારે છે?

  • વૈશાખ શુક્લ ચતુર્દશી 14 મે 2022, શનિવાર બપોરે 03:23 વાગ્યે શરૂ થશે
  • વૈશાખ શુક્લ ચતુર્દશી તા15 મે 2022, રવિવાર બપોરે 12:46 વાગ્યે સમાપ્ત થશે

નૃસિંહ જયંતિ પૂજન મુહૂર્ત

  • નૃસિંહ જયંતિ વ્રત પૂજા સંકલ્પ માટે શુભ સમય: સવારે 10:57 થી બપોરે 01:40
  • નૃસિંહ જયંતિ સાંજની પૂજાનો સમય: સાંજે 04:22 થી 07:05 સુધી

હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

દૂધમાં ભેળસેળ કરતાં તત્વો થઈ જાવ સાવધાન, અમરેલીની કોલેજ ઓફ ડેરી સાયન્સની ડીપસ્ટિક પકડી પાડશે ભેળસેળ, જાણો કેવી રીતે કરે છે કામ

Fact Check: શું મોદી સરકાર દરેક નાગરિકને આપી રહી છે 30,628 રૂપિયા ? લિંક પર ક્લિક કરતાં પહેલા જાણી લો શું છે સચ્ચાઈ નહીંતર બેંક ખાતું થઈ જશે ખાલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
Chaitra Navratri 2026 Lucky Rashi: આ 5 રાશિઓ માટે શુભ રહેશે ચૈત્ર નવરાત્રિ, ચમકી જશે કિસ્મત
Chaitra Navratri 2026 Lucky Rashi: આ 5 રાશિઓ માટે શુભ રહેશે ચૈત્ર નવરાત્રિ, ચમકી જશે કિસ્મત
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Embed widget