શોધખોળ કરો

Narsingh Chaturdashi: આ ચતુર્દશીના વ્રત અને પૂજનથી મળે છે અસાધ્ય રોગોથી મુક્તિનું વરદાન

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

Narsingh Chaturdashi 2022: હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ જયંતિ અથવા નરસિંહ ચતુર્દશી દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 14 મેના રોજ આવશે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું. એટલે ભગવાનનું આ સ્વરૂપ નરસિંહ સ્વરૂપ કહેવાયું.

એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની ચતુર્દશી તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પોતાના વિશિષ્ટ ભક્ત પ્રહલાદને તેના આતંકથી બચાવ્યો. ભગવાન નૃસિંહ ભક્ત પ્રહલાદને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરશે તે અસાધ્ય રોગોથી મુક્ત થઈ જશે. તે સર્વ સુખ ભોગવશે અને સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને પરમ ધામને પામશે.

નૃસિંહ ચતુર્દશી 2022 કે નરસિંહ જયંતિ ક્યારે છે?

  • વૈશાખ શુક્લ ચતુર્દશી 14 મે 2022, શનિવાર બપોરે 03:23 વાગ્યે શરૂ થશે
  • વૈશાખ શુક્લ ચતુર્દશી તા15 મે 2022, રવિવાર બપોરે 12:46 વાગ્યે સમાપ્ત થશે

નૃસિંહ જયંતિ પૂજન મુહૂર્ત

  • નૃસિંહ જયંતિ વ્રત પૂજા સંકલ્પ માટે શુભ સમય: સવારે 10:57 થી બપોરે 01:40
  • નૃસિંહ જયંતિ સાંજની પૂજાનો સમય: સાંજે 04:22 થી 07:05 સુધી

હિંદુ શાસ્ત્રો અનુસાર નૃસિંહ ચતુર્દશી વ્રતની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

દૂધમાં ભેળસેળ કરતાં તત્વો થઈ જાવ સાવધાન, અમરેલીની કોલેજ ઓફ ડેરી સાયન્સની ડીપસ્ટિક પકડી પાડશે ભેળસેળ, જાણો કેવી રીતે કરે છે કામ

Fact Check: શું મોદી સરકાર દરેક નાગરિકને આપી રહી છે 30,628 રૂપિયા ? લિંક પર ક્લિક કરતાં પહેલા જાણી લો શું છે સચ્ચાઈ નહીંતર બેંક ખાતું થઈ જશે ખાલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
Embed widget