શોધખોળ કરો

Dasha Mata Vrat 2022: આ વિધિ વિધાનથી કરો, કામનાની પૂર્તિ કરતું મા દશામાનું વ્રત, જાણો શું કરવું શું ન કરવું

દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસ દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં મા દશામાની માટીની મૂર્તિ ખરીદીને તેની સ્થાપના કરાઇ છે. દસ દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે.

Dasha Mata Vrat 2022:દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસ દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં મા દશામાની માટીની મૂર્તિ ખરીદીને તેની સ્થાપના કરાઇ છે. દસ દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે.

આ વર્ષે અષાઢ વદ અમાસ 29 જુલાઈએ  દશામાના પવિત્ર વ્રતનો આરંભ થશે આ વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે.આ વ્રત 7 ઓગસ્ટે થશે સમાપ્ત

આ વિધિથી કરો પૂજા

દશમાતા વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા બનાવે છે અને તેમાં 10 ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળને તે બાંધી છે. અને પીપળાના  ઝાડની પૂજા કરે છે.પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને નળ દમયંતીની કથા સાંભળે છે.  ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે.

આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે. ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી. કોશિશ કરો કે દશમાતા પૂજાના દિવસે બજારમાંથી કંઈપણ ન ખરીદો, એક દિવસ પહેલા જ બધી જરૂરી વસ્તુઓ લાવો.

દશા માતાના વ્રતનના નિયમ

  1. દશામાતાનું વ્રત દર વખતે એક કર્યા બાદ દર વર્ષે કરવામાં આવે છે. આ વ્રત વચ્ચે વચ્ચે છોડી શકાય નહીં. આમ કરવું અશુભ માનવામાં આવે છે. જો જરૂરી હોય તો, તમે ઉદ્યપન કર્યા પછી તેને છોડી શકો છો.
  2. પીપળના ઝાડની છાયામાં દશામાતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. અને પૂજાનો દોરો પણ પીપળાની આસપાસ બાંધવામાં આવે છે. આ દિવસે પીપળાની પૂજા કરીને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે.
  3. આ વ્રતમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘરની બિનજરૂરી વસ્તુઓ પણ બહાર રાખવામાં આવે છે. આ સાથે સફાઈ સંબંધિત વસ્તુઓ એટલે કે સાવરણી વગેરે ખરીદવાની પરંપરા પણ આ દિવસે પ્રચલિત છે.
  4. દશમાતા વ્રત રાખનારી મહિલાઓ દિવસમાં માત્ર એક જ વાર ભોજન અથવા ફળનું ભોજન કરી શકે છે. આ ઉપવાસ દરમિયાન મીઠાવ વિનાનું ખાવામાં આવે છે.
  5. એવું માનવામાં આવે છે કે જો દશમાતા વ્રત નિયમ પ્રમાણે, સાચા હૃદય અને ભક્તિ સાથે કરવામાં આવે છે, તો જીવન સાથે સંબંધિત દુઃખ અને સમસ્યાઓ એક વર્ષમાં જ દૂર થઈ જાય છે.
  6. દશામાતાના દોરા આખા વર્ષ દરમિયાન ગળામાં પહેરવામાં આવે છે. પરંતુ જો દશામાતાના ડોરાને આખા વર્ષ દરમિયાન ન પહેરી શકાય તો વૈશાખ માસના શુક્લ પક્ષમાં કોઈપણ શુભ દિવસે તેને પીપળે અર્પણ કરી દેવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
Embed widget