શોધખોળ કરો

Dasha Mata Vrat 2022: આ વિધિ વિધાનથી કરો, કામનાની પૂર્તિ કરતું મા દશામાનું વ્રત, જાણો શું કરવું શું ન કરવું

દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસ દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં મા દશામાની માટીની મૂર્તિ ખરીદીને તેની સ્થાપના કરાઇ છે. દસ દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે.

Dasha Mata Vrat 2022:દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસ દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં મા દશામાની માટીની મૂર્તિ ખરીદીને તેની સ્થાપના કરાઇ છે. દસ દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે.

આ વર્ષે અષાઢ વદ અમાસ 29 જુલાઈએ  દશામાના પવિત્ર વ્રતનો આરંભ થશે આ વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે.આ વ્રત 7 ઓગસ્ટે થશે સમાપ્ત

આ વિધિથી કરો પૂજા

દશમાતા વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા બનાવે છે અને તેમાં 10 ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળને તે બાંધી છે. અને પીપળાના  ઝાડની પૂજા કરે છે.પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને નળ દમયંતીની કથા સાંભળે છે.  ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે.

આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે. ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી. કોશિશ કરો કે દશમાતા પૂજાના દિવસે બજારમાંથી કંઈપણ ન ખરીદો, એક દિવસ પહેલા જ બધી જરૂરી વસ્તુઓ લાવો.

દશા માતાના વ્રતનના નિયમ

  1. દશામાતાનું વ્રત દર વખતે એક કર્યા બાદ દર વર્ષે કરવામાં આવે છે. આ વ્રત વચ્ચે વચ્ચે છોડી શકાય નહીં. આમ કરવું અશુભ માનવામાં આવે છે. જો જરૂરી હોય તો, તમે ઉદ્યપન કર્યા પછી તેને છોડી શકો છો.
  2. પીપળના ઝાડની છાયામાં દશામાતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. અને પૂજાનો દોરો પણ પીપળાની આસપાસ બાંધવામાં આવે છે. આ દિવસે પીપળાની પૂજા કરીને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે.
  3. આ વ્રતમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘરની બિનજરૂરી વસ્તુઓ પણ બહાર રાખવામાં આવે છે. આ સાથે સફાઈ સંબંધિત વસ્તુઓ એટલે કે સાવરણી વગેરે ખરીદવાની પરંપરા પણ આ દિવસે પ્રચલિત છે.
  4. દશમાતા વ્રત રાખનારી મહિલાઓ દિવસમાં માત્ર એક જ વાર ભોજન અથવા ફળનું ભોજન કરી શકે છે. આ ઉપવાસ દરમિયાન મીઠાવ વિનાનું ખાવામાં આવે છે.
  5. એવું માનવામાં આવે છે કે જો દશમાતા વ્રત નિયમ પ્રમાણે, સાચા હૃદય અને ભક્તિ સાથે કરવામાં આવે છે, તો જીવન સાથે સંબંધિત દુઃખ અને સમસ્યાઓ એક વર્ષમાં જ દૂર થઈ જાય છે.
  6. દશામાતાના દોરા આખા વર્ષ દરમિયાન ગળામાં પહેરવામાં આવે છે. પરંતુ જો દશામાતાના ડોરાને આખા વર્ષ દરમિયાન ન પહેરી શકાય તો વૈશાખ માસના શુક્લ પક્ષમાં કોઈપણ શુભ દિવસે તેને પીપળે અર્પણ કરી દેવો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Embed widget