શોધખોળ કરો

Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય

Pitra Dosh Remedies: કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે.

Mesh Sankranti: આજે 14 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તેને મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. મેષ સંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને તર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેષ સંક્રાંતિ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃ દોષથી મુક્તિ અપાવે છે. કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે. ચાલો જાણીએ કે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે તમે મેષ સંક્રાંતિ પર કયા ઉપાયો કરી શકો છો.

પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય

  • મેષ સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
  • આ દિવસે માટીના વાસણમાં ભરેલું પાણી બ્રાહ્મણને દાન કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે.
  • સૂર્યદેવને પિતાનો દરજ્જો મળ્યો છે. મેષ સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં જળ, લાલ ફૂલ, લાલ ચંદન અને રોલી સૂર્ય ભગવાનને અર્પણ કરવી જોઈએ. તેમજ 11 વાર  'ॐ घृणि सूर्याय नमः'  મંત્રનો જાપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
  • પિતૃદોષથી પીડિત લોકોએ મેષ સંક્રાંતિના શુભ દિવસે  સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ પછી, પૂર્વજોનું સ્મરણ કરતી વખતે, ऊं पितराय नम: મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ.
  • મેષ સંક્રાંતિના દિવસે બિલ્વપત્રના ઝાડના મૂળ પર ગાયનું થોડું કાચું દૂધ ચઢાવો અને તે જ ઝાડમાંથી બિલ્વના 21 પાન તોડી લો. હવે તેને તાંબા કે ચાંદીના વાસણમાં રાખો. તેમાં ગાયનું દૂધ અને થોડા કાળા તલ ઉમેરો. શિવ મંદિરમાં જઈને શિવલિંગને આ સામગ્રીઓ ચઢાવો. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
  • આ દિવસે તાંબાના વાસણમાં કાળા તલ, જવ અને લાલ ફૂલ મિક્સ કરીને પિતૃઓને જળ અર્પિત કરો અને દક્ષિણ તરફ મુખ રાખીને તેમની ક્ષમા માગો. તેનાથી પિતૃઓની કૃપા મળે છે અને કોઈપણ કાર્યમાં આવતી તમામ અડચણો દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget