શોધખોળ કરો

Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય

Pitra Dosh Remedies: કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે.

Mesh Sankranti: આજે 14 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તેને મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. મેષ સંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને તર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેષ સંક્રાંતિ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃ દોષથી મુક્તિ અપાવે છે. કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે. ચાલો જાણીએ કે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે તમે મેષ સંક્રાંતિ પર કયા ઉપાયો કરી શકો છો.

પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય

  • મેષ સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
  • આ દિવસે માટીના વાસણમાં ભરેલું પાણી બ્રાહ્મણને દાન કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે.
  • સૂર્યદેવને પિતાનો દરજ્જો મળ્યો છે. મેષ સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં જળ, લાલ ફૂલ, લાલ ચંદન અને રોલી સૂર્ય ભગવાનને અર્પણ કરવી જોઈએ. તેમજ 11 વાર  'ॐ घृणि सूर्याय नमः'  મંત્રનો જાપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
  • પિતૃદોષથી પીડિત લોકોએ મેષ સંક્રાંતિના શુભ દિવસે  સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ પછી, પૂર્વજોનું સ્મરણ કરતી વખતે, ऊं पितराय नम: મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ.
  • મેષ સંક્રાંતિના દિવસે બિલ્વપત્રના ઝાડના મૂળ પર ગાયનું થોડું કાચું દૂધ ચઢાવો અને તે જ ઝાડમાંથી બિલ્વના 21 પાન તોડી લો. હવે તેને તાંબા કે ચાંદીના વાસણમાં રાખો. તેમાં ગાયનું દૂધ અને થોડા કાળા તલ ઉમેરો. શિવ મંદિરમાં જઈને શિવલિંગને આ સામગ્રીઓ ચઢાવો. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
  • આ દિવસે તાંબાના વાસણમાં કાળા તલ, જવ અને લાલ ફૂલ મિક્સ કરીને પિતૃઓને જળ અર્પિત કરો અને દક્ષિણ તરફ મુખ રાખીને તેમની ક્ષમા માગો. તેનાથી પિતૃઓની કૃપા મળે છે અને કોઈપણ કાર્યમાં આવતી તમામ અડચણો દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
Embed widget