શોધખોળ કરો

Mahakumbh 2025: હવે મહાકુંભનું આગળનું સ્નાન કયારે હશે? જાણો તારીખ,શુભ મુહૂર્ત અને મહત્વ

Mahakumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભમાં વસંત પંચમીના સ્નાન બાદ હવે માહ પૂર્ણિમાનું સ્નાન યોજાશે. જાણીએ હવે કેટલા સ્નાન બાકી રહ્યાં અને શું છે તારીખ અને શુભ મુહૂર્ત

Mahakumbh 2025:મહાકુંભનું ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન (સમાપ્ત થયું. એવું માનવામાં આવે છે કે આજે સ્નાન કર્યા પછી, નાગા સાધુઓ પોતપોતાના સ્થળોએ પાછા ફરવાનું શરૂ કરશે. મળતી માહિતી મુજબ, સવારે 8 વાગ્યા સુધી કુલ 62.37 લાખ લોકોએ વસંત પંચમીના અવસર પર સંગમમાં સ્નાન કર્યું છે. સાંજ સુધીમાં આ આંકડો 1 કરોડને પાર થવાની ધારણા છે. હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે હવે પછીનું મોટું સ્નાન ક્યારે કરવામાં આવશે. તો જાણીએ કે મહાકુંભના આગામી સ્નાનનું આયોજન ક્યારે થશે…

આગામી સ્નાન કયારે છે?

ઉલ્લેખનિય છે કે, મહાકુંભનું આગામી મોટું સ્નાન હવે માહ પૂર્ણિમા તિથિ એટલે કે 12 ફેબ્રુઆરીએ થશે. હિંદુ કેલેન્ડર અનુસાર, માહ પૂર્ણિમાની તારીખ 11મી ફેબ્રુઆરીએ સાંજે 06.55 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 12મી ફેબ્રુઆરીએ સાંજે 07.22 કલાકે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદય તિથિને મહત્વ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માહ પૂર્ણિમા તિથિ 12 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં આગામી 12મી ફેબ્રુઆરીએ મહાકુંભનું મહાસ્નાન થશે.

બ્રહ્મ મુહૂર્ત - સવારે 05.19 થી 06.10 સુધી.                             

સંધિકાળ મુહૂર્ત - સાંજે 06.07 થી 06.32 સુધી.

અભિજીત મુહૂર્ત - નથી

અમૃત કાલ - સાંજે 05.55 થી 07.35 સુધી.

માહ પૂર્ણિમાની કથા

પૌરાણિક કથા અનુસાર, એકવાર ભગવાન શ્રી હરિ ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હત. આ સમયે નારદજી આવ્યા. નારદજીને જોઈને ભગવાન વિષ્ણુએ પૂછ્યું, હે મહર્ષિ, તમારા વૈકુંઠમાં આવવાનું કારણ શું છે? ત્યારે નારદજીએ મને કહ્યું કે તેમને કોઈ ઉપાય જણાવો જેનાથી લોકોના કલ્યાણમાં મદદ મળે. ત્યારે  નારાયણે કહ્યું કે જે વ્યક્તિ આ સંસારના સુખો ભોગવવા ઈચ્છે છે અને મૃત્યુ પછી મોક્ષ ઈચ્છે છે તો તેણે પૂર્ણિમાના દિવસે સાચા મનથી સત્યનારાયણની પૂજા કરવી જોઈએ. આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વ્રતની વિધિ વિશે જણાવ્યું.

ભગવાન વિષ્ણુએ કહ્યું કે, આ વ્રત દરમિયાન વ્યક્તિએ દિવસભર ઉપવાસ રાખવો જોઈએ અને સાંજે ભગવાન સત્ય નારાયણની કથાનો પાઠ કરવો જોઈએ અને ભોજન અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે, તે વ્યક્તિને સુખ, કીર્તિ અને મોક્ષ આપે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget