શોધખોળ કરો

Ravivar Ke Upay: સૂતેલા નસીબને જગાડવા માંગતા હો તો રવિવારે કરો આ ઉપાય, જાણો સૂર્યદેવના ચમત્કારી મંત્રો

Surya Mantra: ધાર્મિક માન્યતા છે કે જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો આવા વ્યક્તિને ધન, સન્માન અને સ્વાસ્થ્ય મળે છે.

Sunday Upay, Ravivar Astro Remedies: હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનનું વિશેષ મહત્વ છે. તેમને જ્યોતિષમાં ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ પૂજાની જરૂર નથી. જળનો એક લોટો અર્પણ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. કહેવાય છે કે સૂર્યોદય સમયે સ્નાન કર્યા બાદ ભક્તિભાવથી જળ અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ધાર્મિક માન્યતા છે કે જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો આવા વ્યક્તિને ધન, સન્માન અને સ્વાસ્થ્ય મળે છે. જ્યારે સૂર્ય કુંડળીમાં નબળો હોય છે, ત્યારે તેને આર્થિક તંગી સાથે અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાની કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે આ જ્યોતિષી ઉપાયો કરવા જોઈએ.

રવિવારે કરો આ સૂર્ય ઉપાય

  • હિંદુ શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે સૂર્યદેવને પૂરા ભક્તિભાવથી જળ ચઢાવવામાં આવે તો આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે માછલીને લોટ ખવડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે અને વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ અને તે પછી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનની કમી નથી રહેતી.
  • રવિવારે નિયમિતપણે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને સૂર્યદેવને લાલ ફૂલ ચઢાવો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
  • નોકરી-ધંધામાં પ્રગતિ માટે રવિવારે ગોળ અને ચોખા મિક્સ કરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.


Ravivar Ke Upay: સૂતેલા નસીબને જગાડવા માંગતા હો તો રવિવારે કરો આ ઉપાય, જાણો સૂર્યદેવના ચમત્કારી મંત્રો

રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે

રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.

ભગવાન સૂર્યના મંત્ર

  1. ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:
  2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा
  3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
  4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
  5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
  6. ॐ सूर्याय नम:
  7. ॐ घृणि सूर्याय नम:
  8. ॐ भास्कराय नमः
  9. ॐ अर्काय नमः
  10. ॐ सवित्रे नमः

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget