શોધખોળ કરો

Ravivar Ke Upay: સૂતેલા નસીબને જગાડવા માંગતા હો તો રવિવારે કરો આ ઉપાય, જાણો સૂર્યદેવના ચમત્કારી મંત્રો

Surya Mantra: ધાર્મિક માન્યતા છે કે જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો આવા વ્યક્તિને ધન, સન્માન અને સ્વાસ્થ્ય મળે છે.

Sunday Upay, Ravivar Astro Remedies: હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનનું વિશેષ મહત્વ છે. તેમને જ્યોતિષમાં ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ પૂજાની જરૂર નથી. જળનો એક લોટો અર્પણ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. કહેવાય છે કે સૂર્યોદય સમયે સ્નાન કર્યા બાદ ભક્તિભાવથી જળ અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ધાર્મિક માન્યતા છે કે જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો આવા વ્યક્તિને ધન, સન્માન અને સ્વાસ્થ્ય મળે છે. જ્યારે સૂર્ય કુંડળીમાં નબળો હોય છે, ત્યારે તેને આર્થિક તંગી સાથે અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાની કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે આ જ્યોતિષી ઉપાયો કરવા જોઈએ.

રવિવારે કરો આ સૂર્ય ઉપાય

  • હિંદુ શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે સૂર્યદેવને પૂરા ભક્તિભાવથી જળ ચઢાવવામાં આવે તો આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે માછલીને લોટ ખવડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે અને વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ અને તે પછી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનની કમી નથી રહેતી.
  • રવિવારે નિયમિતપણે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને સૂર્યદેવને લાલ ફૂલ ચઢાવો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
  • નોકરી-ધંધામાં પ્રગતિ માટે રવિવારે ગોળ અને ચોખા મિક્સ કરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.


Ravivar Ke Upay: સૂતેલા નસીબને જગાડવા માંગતા હો તો રવિવારે કરો આ ઉપાય, જાણો સૂર્યદેવના ચમત્કારી મંત્રો

રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે

રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.

ભગવાન સૂર્યના મંત્ર

  1. ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:
  2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा
  3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
  4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
  5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
  6. ॐ सूर्याय नम:
  7. ॐ घृणि सूर्याय नम:
  8. ॐ भास्कराय नमः
  9. ॐ अर्काय नमः
  10. ॐ सवित्रे नमः

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Embed widget