શોધખોળ કરો

Ravivar Upay: વારંવાર કામમાં મુશ્કેલી આવતી હોય તો રવિવારે કરો આ ઉપાય, ખુલશે ભાગ્ય ને થશે રૂપિયાનો વરસાદ

Ravivar Ke Upay: જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો સૂર્ય ભગવાનની કૃપા હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.

Ravivar Upay:   હિન્દુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો સૂર્ય ભગવાનની કૃપા હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.

કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો જીવનમાં સુખ, ધન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. જો સૂર્ય નિર્બળ  સ્થિતિમાં હોય, તો વ્યક્તિ ઘણીવાર બીમાર રહે છે, ધનની હાનિ થાય છે અને તૈયાર કામ પણ બગડવા લાગે છે. રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે......

સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવોઃ રવિવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ' મંત્રનો જાપ અવશ્ય કરો. આનાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

ઘીનો દીવો પ્રગટાવોઃ રવિવારે ઘરના બહારના દરવાજાની બંને તરફ ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી સૂર્યદેવની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ધન પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ચંદનનું તિલક કરોઃ રવિવારે ઘરની બહાર નીકળતી વખતે ચંદનનું તિલક કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમે જે પણ કામ માટે બહાર જાવ છો, તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ સાથે રવિવારે લાલ રંગના કપડા પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

રવિવારે આ વસ્તુઓનું દાન કરોઃ રવિવારનો દિવસ દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરો. આનાથી તમારા કોઈપણ કાર્યમાં અવરોધ નહીં આવે અને તમને સફળતા મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમારી રાશિ છે કે નહીં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget