શોધખોળ કરો

Shani Dev: આવા કામ કરનારાઓને ક્યારેય માફ નથી કરતા શનિદેવ

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો

Shani Dev: શનિને કળિયુગના ન્યાયાધીશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ પુનઃર્જન્મ અને આ જન્મના સારા-ખરાબ કર્મોના આધારે ફળ આપે છે. શનિ ન્યાયાધીશ છે, તેથી તે ખોટા કામ કરનારાઓને ક્યારેય માફ કરતા નથી.

શનિ કેવી રીતે ન્યાયાધીશ બન્યા

દંતકથા અનુસાર શનિના પિતા સૂર્ય છે. પરંતુ પિતાએ માતાનું અપમાન કર્યું છે. આનાથી ક્રોધિત થઈને તેઓએ ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી છે. પ્રગટ થઈને ભગવાન શિવે શનિદેવને વરદાન માંગવા કહ્યું. શનિદેવે કહ્યું કે તેઓ તેમના પિતા કરતા વધારે પૂજવવા માંગે છે, જેથી તેમના પિતાનો અહંકાર તૂટી જાય. ભગવાન શિવે શનિદેવને નવ ગ્રહોમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા હતા, સાથે જ તેમને પૃથ્વીલોકના ન્યાયાધીશ બનવાનું વરદાન આપ્યું હતું.

શનિ કોને સૌથી વધુ તકલીફ આપે છે

શનિ ક્રૂર ગ્રહ હોવા છતાં શુભ ફળ આપે છે. એવું નથી કે શનિ હંમેશા અશુભ ફળ આપે છે. જ્યારે શનિ શુભ હોય છે ત્યારે તે જીવનમાં અપાર સફળતા પણ આપે છે. શનિ વિશે એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા લોકોને સૌથી વધુ પરેશાન કરે છે જે નિયમોનું પાલન નથી કરતા. જેઓ નબળા લોકોનું શોષણ કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. આ સાથે જે લોકો બીજાના પૈસાની લાલચ કરે છે, પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે, શનિ આવા લોકોને સમય આવે ત્યારે ખૂબ જ કઠોર સજા આપે છે.

શનિ પરેશાન ના કરે તેના માટે શું કરવું

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો. હંમેશા બીજાને મદદ કરો. અસહાય લોકોને મદદ કરો. ધર્મકાર્યમાં રસ લેવો જોઈએ. આપણે પર્યાવરણને સુધારવામાં સહકાર આપવો જોઈએ. આર્થિક રીતે નબળા લોકોનો સહારો બનવો જોઇએ. રક્તપિત્તના દર્દીઓની સેવા કરો. જે લોકો પશુ-પક્ષીઓનું ધ્યાન રાખે છે તેમના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે.

Shani Sade Sati: શનિની સાડાસાતીમાં શું થાય છે? આ સમયે કઇ રાશિમાં ચાલે છે? જાણો

Navaratri Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધીનો હલવો બનાવવાની આ છે સરળ રીત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget