શોધખોળ કરો

Shani Dev: આવા કામ કરનારાઓને ક્યારેય માફ નથી કરતા શનિદેવ

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો

Shani Dev: શનિને કળિયુગના ન્યાયાધીશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ પુનઃર્જન્મ અને આ જન્મના સારા-ખરાબ કર્મોના આધારે ફળ આપે છે. શનિ ન્યાયાધીશ છે, તેથી તે ખોટા કામ કરનારાઓને ક્યારેય માફ કરતા નથી.

શનિ કેવી રીતે ન્યાયાધીશ બન્યા

દંતકથા અનુસાર શનિના પિતા સૂર્ય છે. પરંતુ પિતાએ માતાનું અપમાન કર્યું છે. આનાથી ક્રોધિત થઈને તેઓએ ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી છે. પ્રગટ થઈને ભગવાન શિવે શનિદેવને વરદાન માંગવા કહ્યું. શનિદેવે કહ્યું કે તેઓ તેમના પિતા કરતા વધારે પૂજવવા માંગે છે, જેથી તેમના પિતાનો અહંકાર તૂટી જાય. ભગવાન શિવે શનિદેવને નવ ગ્રહોમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા હતા, સાથે જ તેમને પૃથ્વીલોકના ન્યાયાધીશ બનવાનું વરદાન આપ્યું હતું.

શનિ કોને સૌથી વધુ તકલીફ આપે છે

શનિ ક્રૂર ગ્રહ હોવા છતાં શુભ ફળ આપે છે. એવું નથી કે શનિ હંમેશા અશુભ ફળ આપે છે. જ્યારે શનિ શુભ હોય છે ત્યારે તે જીવનમાં અપાર સફળતા પણ આપે છે. શનિ વિશે એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા લોકોને સૌથી વધુ પરેશાન કરે છે જે નિયમોનું પાલન નથી કરતા. જેઓ નબળા લોકોનું શોષણ કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. આ સાથે જે લોકો બીજાના પૈસાની લાલચ કરે છે, પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે, શનિ આવા લોકોને સમય આવે ત્યારે ખૂબ જ કઠોર સજા આપે છે.

શનિ પરેશાન ના કરે તેના માટે શું કરવું

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો. હંમેશા બીજાને મદદ કરો. અસહાય લોકોને મદદ કરો. ધર્મકાર્યમાં રસ લેવો જોઈએ. આપણે પર્યાવરણને સુધારવામાં સહકાર આપવો જોઈએ. આર્થિક રીતે નબળા લોકોનો સહારો બનવો જોઇએ. રક્તપિત્તના દર્દીઓની સેવા કરો. જે લોકો પશુ-પક્ષીઓનું ધ્યાન રાખે છે તેમના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે.

Shani Sade Sati: શનિની સાડાસાતીમાં શું થાય છે? આ સમયે કઇ રાશિમાં ચાલે છે? જાણો

Navaratri Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધીનો હલવો બનાવવાની આ છે સરળ રીત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget