શોધખોળ કરો

Shani Dev: આવા કામ કરનારાઓને ક્યારેય માફ નથી કરતા શનિદેવ

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો

Shani Dev: શનિને કળિયુગના ન્યાયાધીશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ પુનઃર્જન્મ અને આ જન્મના સારા-ખરાબ કર્મોના આધારે ફળ આપે છે. શનિ ન્યાયાધીશ છે, તેથી તે ખોટા કામ કરનારાઓને ક્યારેય માફ કરતા નથી.

શનિ કેવી રીતે ન્યાયાધીશ બન્યા

દંતકથા અનુસાર શનિના પિતા સૂર્ય છે. પરંતુ પિતાએ માતાનું અપમાન કર્યું છે. આનાથી ક્રોધિત થઈને તેઓએ ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી છે. પ્રગટ થઈને ભગવાન શિવે શનિદેવને વરદાન માંગવા કહ્યું. શનિદેવે કહ્યું કે તેઓ તેમના પિતા કરતા વધારે પૂજવવા માંગે છે, જેથી તેમના પિતાનો અહંકાર તૂટી જાય. ભગવાન શિવે શનિદેવને નવ ગ્રહોમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા હતા, સાથે જ તેમને પૃથ્વીલોકના ન્યાયાધીશ બનવાનું વરદાન આપ્યું હતું.

શનિ કોને સૌથી વધુ તકલીફ આપે છે

શનિ ક્રૂર ગ્રહ હોવા છતાં શુભ ફળ આપે છે. એવું નથી કે શનિ હંમેશા અશુભ ફળ આપે છે. જ્યારે શનિ શુભ હોય છે ત્યારે તે જીવનમાં અપાર સફળતા પણ આપે છે. શનિ વિશે એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા લોકોને સૌથી વધુ પરેશાન કરે છે જે નિયમોનું પાલન નથી કરતા. જેઓ નબળા લોકોનું શોષણ કરે છે તેમને શનિ ક્યારેય માફ કરતા નથી. આ સાથે જે લોકો બીજાના પૈસાની લાલચ કરે છે, પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે, શનિ આવા લોકોને સમય આવે ત્યારે ખૂબ જ કઠોર સજા આપે છે.

શનિ પરેશાન ના કરે તેના માટે શું કરવું

જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો. હંમેશા બીજાને મદદ કરો. અસહાય લોકોને મદદ કરો. ધર્મકાર્યમાં રસ લેવો જોઈએ. આપણે પર્યાવરણને સુધારવામાં સહકાર આપવો જોઈએ. આર્થિક રીતે નબળા લોકોનો સહારો બનવો જોઇએ. રક્તપિત્તના દર્દીઓની સેવા કરો. જે લોકો પશુ-પક્ષીઓનું ધ્યાન રાખે છે તેમના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે.

Shani Sade Sati: શનિની સાડાસાતીમાં શું થાય છે? આ સમયે કઇ રાશિમાં ચાલે છે? જાણો

Navaratri Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધીનો હલવો બનાવવાની આ છે સરળ રીત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget