શોધખોળ કરો

Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન

Shani Dev Puja ke Niyam:  શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરતી વખતે તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. કારણ કે શનિદેવની નારાજગી ભારે પડી શકે છે.

Shani Dev Puja ke Niyam:  શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરતી વખતે તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. કારણ કે શનિદેવની નારાજગી ભારે પડી શકે છે.

જો શનિદેવ ક્રોધિત થાય છે તો તેઓ સજા કરવામાં પાછીપાની કરતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે શનિદેવ હંમેશા સજા આપે છે. જ્યારે શનિદેવ શુભ ફળ આપે છે ત્યારે જીવન સ્વર્ગ જેવું બની જાય છે અને શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિથી ગરીબને પણ રાજા બનાવી દે છે.

શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે  (Can Women Shani Dev Puja)

શનિદેવની પૂજાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે, જેમાંથી એક સવાલ એ છે કે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે? જવાબ છે, હા. પુરુષો અને સ્ત્રીઓ શનિદેવની પૂજા કરી શકે છે. આમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ મહિલાઓએ શનિદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ કઈ ભૂલો ટાળવી જોઈએ.

શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ (Shani Dev Puja Rules for Women)

  • જો કોઈ સ્ત્રીની કુંડળીમાં શનિની મહાદશા, શનિની ઢૈયા કે સાડાસાતી ચાલી રહી હોય તો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને દોષો ઘટાડવા માટે કોઈ જ્યોતિષ કે પંડિતને પૂછીને શનિદેવની પૂજા કરી શકે છો.
  • મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ, તેનાથી શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે.
  • મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. તેનાથી મહિલાઓ પર નકારાત્મક ઉર્જાની  અસર થાય છે.
  • શનિદેવની પૂજામાં સરસવનું તેલ ચઢાવવાનું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું મહત્વ છે. પરંતુ મહિલાઓએ ભૂલથી પણ શનિદેવની મૂર્તિને તેલ ન ચઢાવવું જોઈએ. તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા મૂર્તિની પાસેના વાસણમાં સરસવનું તેલ રાખી શકો છો. પરંતુ મૂર્તિને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • એવું માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓએ શનિદેવની પૂજા ન કરવી જોઈએ કે શનિ મંદિરમાં જવું જોઈએ નહીં.
  • સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ શનિદેવના મંદિરે નથી જતી. જો તમે શનિદેવના મંદિરમાં નથી જતા તો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસવનું તેલ, લોખંડ, કાળા અડદની દાળ અને કાળા તલ વગેરેનું દાન કરી શકો છો. તેનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે અને વ્યક્તિ તેના આશીર્વાદ મેળવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.