શોધખોળ કરો

Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન

Shani Dev Puja ke Niyam:  શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરતી વખતે તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. કારણ કે શનિદેવની નારાજગી ભારે પડી શકે છે.

Shani Dev Puja ke Niyam:  શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરતી વખતે તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. કારણ કે શનિદેવની નારાજગી ભારે પડી શકે છે.

જો શનિદેવ ક્રોધિત થાય છે તો તેઓ સજા કરવામાં પાછીપાની કરતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે શનિદેવ હંમેશા સજા આપે છે. જ્યારે શનિદેવ શુભ ફળ આપે છે ત્યારે જીવન સ્વર્ગ જેવું બની જાય છે અને શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિથી ગરીબને પણ રાજા બનાવી દે છે.

શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે  (Can Women Shani Dev Puja)

શનિદેવની પૂજાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે, જેમાંથી એક સવાલ એ છે કે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે? જવાબ છે, હા. પુરુષો અને સ્ત્રીઓ શનિદેવની પૂજા કરી શકે છે. આમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ મહિલાઓએ શનિદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ કઈ ભૂલો ટાળવી જોઈએ.

શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ (Shani Dev Puja Rules for Women)

  • જો કોઈ સ્ત્રીની કુંડળીમાં શનિની મહાદશા, શનિની ઢૈયા કે સાડાસાતી ચાલી રહી હોય તો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને દોષો ઘટાડવા માટે કોઈ જ્યોતિષ કે પંડિતને પૂછીને શનિદેવની પૂજા કરી શકે છો.
  • મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ, તેનાથી શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે.
  • મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. તેનાથી મહિલાઓ પર નકારાત્મક ઉર્જાની  અસર થાય છે.
  • શનિદેવની પૂજામાં સરસવનું તેલ ચઢાવવાનું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું મહત્વ છે. પરંતુ મહિલાઓએ ભૂલથી પણ શનિદેવની મૂર્તિને તેલ ન ચઢાવવું જોઈએ. તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા મૂર્તિની પાસેના વાસણમાં સરસવનું તેલ રાખી શકો છો. પરંતુ મૂર્તિને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • એવું માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓએ શનિદેવની પૂજા ન કરવી જોઈએ કે શનિ મંદિરમાં જવું જોઈએ નહીં.
  • સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ શનિદેવના મંદિરે નથી જતી. જો તમે શનિદેવના મંદિરમાં નથી જતા તો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસવનું તેલ, લોખંડ, કાળા અડદની દાળ અને કાળા તલ વગેરેનું દાન કરી શકો છો. તેનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે અને વ્યક્તિ તેના આશીર્વાદ મેળવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Crime News: અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
Embed widget