શોધખોળ કરો

Shukrawar Upay: શુક્રવારની રાત્રે કરો આ ઉપાય, ક્યારેય નહીં થાય પૈસાની કમી 

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઘણી વખત સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિ પૈસાની સમસ્યાઓનો સામનો કરે છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુક્રવારની રાત્રે ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. ચાલો જાણીએ એ ઉપાય વિશે.

જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તેના માટે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને શુક્રવારે રાત્રે ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. 

શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમને ખીર અર્પણ કરવી જોઈએ. કહેવાય છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ધન પ્રાપ્તિની શક્યતાઓ રહે છે. તેની સાથે જ તમે શુક્રવારે રાત્રે શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ પણ કરી શકો છો.

શુક્રવારે રાત્રે અષ્ટ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અષ્ટ લક્ષ્મી વાસ્તવમાં દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો છે. આવી સ્થિતિમાં જો તમે શુક્રવારે રાત્રે અષ્ટ લક્ષ્મી માટે 8 દીવા પ્રગટાવો અને દેવી લક્ષ્મીની સામે રાખો.  શુક્રવારની રાત્રે સૂતા પહેલા, ‘ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा’  મંત્રનો જાપ કરો. આ સાથે વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ બહાર આવી શકે છે. 

આ દિવસે પૂજા કર્યા પછી સફેદ વસ્તુઓનું દાન કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે ખાંડ, સફેદ કપડું, કપૂર, દૂધ, દહીં અને અન્ય સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે.      

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.               

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
Embed widget