શોધખોળ કરો

Somvar Upay: ભોળાનાથી કૃપા માટે સોમવારે જરૂર કરો આ છ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ

Monday Upay: એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

Somwar Ke Upay:  હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. સોમવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે, ભક્તો શિવ મંદિરની મુલાકાત લે છે અને શિવલિંગને દૂધ, બિલીપત્ર, ભાંગ અને ધતુરાથી અભિષેક કરે છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

સોમવારના ખાસ ઉપાય

  • સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
  • સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
  • પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
  • સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
  • આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
  • ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Embed widget