શોધખોળ કરો

Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે.

Vastu Tips:   વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુ દોષથી સુરક્ષિત રાખવા માટે માત્ર યોગ્ય દિશા હોવી જરૂરી નથી. તેના બદલે ઘરની દીવાલો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો ઘરની વાસ્તુ દિશા સાચી હોય અને વાસ્તુ અનુસાર સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ બની રહે છે. બીજી તરફ, જો તમને આરામની ઉંઘ, સારું સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ઘરમાં ઘણો પ્રેમ અને લાગણી નથી મળી રહી તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે. તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ ઘરની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે, જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

યુદ્ધની તસવીર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈએ પણ ઘરમાં ક્યારેય યુદ્ધ સંબંધિત ચિત્રો જેમ કે મહાભારત અથવા રામાયણ વગેરેની તસવીરો ન લગાવવી જોઈએ. કારણકે આ ચિત્રો પરિવારના સભ્યો વચ્ચેની દુશ્મનાવટ દર્શાવે છે. તેમજ સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.

નટરાજનું ચિત્ર: પૌરાણિક માન્યતા છે કે ભગવાન શિવ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે જ નૃત્ય કરે છે. તેમનું તાંડવ ક્રોધની મુદ્રામાં થાય છે જે નટરાજનું સ્વરૂપ દર્શાવે છે અને તેનો અર્થ વિનાશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં નટરાજની મૂર્તિ રાખો છો તો તે અજાણતા ઘરમાં અશાંતિ પેદા કરે છે અને આવા ઘરમાં ઝઘડા શરૂ થાય છે. એટલા માટે તમારે ઘરમાં નટરાજની તસવીર ન રાખવી જોઈએ.


Vastu Tips:  તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

કાંટાદાર છોડ: કાંટાદાર છોડ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. ગુલાબ સિવાય અન્ય તમામ કાંટાવાળા છોડને અશુભ માનવામાં આવે છે. આ કિસ્સામાં તેમને તરત જ દૂર કરો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

તાજ મહલ: ઘરમાં એવી તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ, જેમાં કોઈ કબર કે મકબરો દેખાતો હોય. લોકો પ્રેમના પ્રતીક તરીકે ઘરમાં તાજમહેલની તસવીર અથવા શોપીસ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું ન કરવું જોઈએ, કારણ કે તાજમહેલ એક મકબરો છે. આવા ચિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.


Vastu Tips:  તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

નકારાત્મક ચિત્ર: ફૂલ કે ફળ વગરના વૃક્ષોના ચિત્રો, ડૂબતા જહાજો કે હોડીઓના ચિત્રો, તલવારની લડાઈના ચિત્રો, શિકારના ચિત્રો, પકડાયેલા હાથીઓના ચિત્રો અથવા તો દુઃખી, રડતા લોકોના ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ. આવા ચિત્રો મનને ઉદાસ કરી દે છે.

સૂર્યાસ્તનો ફોટો: જો તમે તમારા ઘરમાં સૂર્યનો ફોટો રાખતા હોવ તો ધ્યાન રાખો કે સૂર્ય ઉગતો હોવો જોઈએ. અસ્ત થતા સૂર્યનો ફોટો ઘરમાં ક્યારેય ન રાખવો જોઈએ. આમ કરવાથી પ્રગતિમાં અવરોધો ઉભા થાય છે.


Vastu Tips:  તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Religion: દેવી-દેવતાઓ સમક્ષ કયો દીવો કરવો, ઘીનો કે તેલનો, જાણો

Astrology Tips: સફળતા મેળવવા ઘોડાની નાળનો આ રીતે કરો ઉપયોગ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા

Jyotish: સોનું અને લોખંડ ખરીદવા આ દિવસ છે ઉત્તમ, ગ્રહો થઈ જાય છે અનુકૂળ, થાય છે જોરદાર લાભ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget