શોધખોળ કરો

Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે.

Vastu Tips:   વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુ દોષથી સુરક્ષિત રાખવા માટે માત્ર યોગ્ય દિશા હોવી જરૂરી નથી. તેના બદલે ઘરની દીવાલો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો ઘરની વાસ્તુ દિશા સાચી હોય અને વાસ્તુ અનુસાર સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ બની રહે છે. બીજી તરફ, જો તમને આરામની ઉંઘ, સારું સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ઘરમાં ઘણો પ્રેમ અને લાગણી નથી મળી રહી તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે. તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ ઘરની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે, જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

યુદ્ધની તસવીર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈએ પણ ઘરમાં ક્યારેય યુદ્ધ સંબંધિત ચિત્રો જેમ કે મહાભારત અથવા રામાયણ વગેરેની તસવીરો ન લગાવવી જોઈએ. કારણકે આ ચિત્રો પરિવારના સભ્યો વચ્ચેની દુશ્મનાવટ દર્શાવે છે. તેમજ સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.

નટરાજનું ચિત્ર: પૌરાણિક માન્યતા છે કે ભગવાન શિવ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે જ નૃત્ય કરે છે. તેમનું તાંડવ ક્રોધની મુદ્રામાં થાય છે જે નટરાજનું સ્વરૂપ દર્શાવે છે અને તેનો અર્થ વિનાશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં નટરાજની મૂર્તિ રાખો છો તો તે અજાણતા ઘરમાં અશાંતિ પેદા કરે છે અને આવા ઘરમાં ઝઘડા શરૂ થાય છે. એટલા માટે તમારે ઘરમાં નટરાજની તસવીર ન રાખવી જોઈએ.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

કાંટાદાર છોડ: કાંટાદાર છોડ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. ગુલાબ સિવાય અન્ય તમામ કાંટાવાળા છોડને અશુભ માનવામાં આવે છે. આ કિસ્સામાં તેમને તરત જ દૂર કરો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

તાજ મહલ: ઘરમાં એવી તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ, જેમાં કોઈ કબર કે મકબરો દેખાતો હોય. લોકો પ્રેમના પ્રતીક તરીકે ઘરમાં તાજમહેલની તસવીર અથવા શોપીસ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું ન કરવું જોઈએ, કારણ કે તાજમહેલ એક મકબરો છે. આવા ચિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

નકારાત્મક ચિત્ર: ફૂલ કે ફળ વગરના વૃક્ષોના ચિત્રો, ડૂબતા જહાજો કે હોડીઓના ચિત્રો, તલવારની લડાઈના ચિત્રો, શિકારના ચિત્રો, પકડાયેલા હાથીઓના ચિત્રો અથવા તો દુઃખી, રડતા લોકોના ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ. આવા ચિત્રો મનને ઉદાસ કરી દે છે.

સૂર્યાસ્તનો ફોટો: જો તમે તમારા ઘરમાં સૂર્યનો ફોટો રાખતા હોવ તો ધ્યાન રાખો કે સૂર્ય ઉગતો હોવો જોઈએ. અસ્ત થતા સૂર્યનો ફોટો ઘરમાં ક્યારેય ન રાખવો જોઈએ. આમ કરવાથી પ્રગતિમાં અવરોધો ઉભા થાય છે.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Religion: દેવી-દેવતાઓ સમક્ષ કયો દીવો કરવો, ઘીનો કે તેલનો, જાણો

Astrology Tips: સફળતા મેળવવા ઘોડાની નાળનો આ રીતે કરો ઉપયોગ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા

Jyotish: સોનું અને લોખંડ ખરીદવા આ દિવસ છે ઉત્તમ, ગ્રહો થઈ જાય છે અનુકૂળ, થાય છે જોરદાર લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Embed widget