શોધખોળ કરો

Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે.

Vastu Tips:   વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુ દોષથી સુરક્ષિત રાખવા માટે માત્ર યોગ્ય દિશા હોવી જરૂરી નથી. તેના બદલે ઘરની દીવાલો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો ઘરની વાસ્તુ દિશા સાચી હોય અને વાસ્તુ અનુસાર સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ બની રહે છે. બીજી તરફ, જો તમને આરામની ઉંઘ, સારું સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ઘરમાં ઘણો પ્રેમ અને લાગણી નથી મળી રહી તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે. તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ ઘરની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે, જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

યુદ્ધની તસવીર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈએ પણ ઘરમાં ક્યારેય યુદ્ધ સંબંધિત ચિત્રો જેમ કે મહાભારત અથવા રામાયણ વગેરેની તસવીરો ન લગાવવી જોઈએ. કારણકે આ ચિત્રો પરિવારના સભ્યો વચ્ચેની દુશ્મનાવટ દર્શાવે છે. તેમજ સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.

નટરાજનું ચિત્ર: પૌરાણિક માન્યતા છે કે ભગવાન શિવ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે જ નૃત્ય કરે છે. તેમનું તાંડવ ક્રોધની મુદ્રામાં થાય છે જે નટરાજનું સ્વરૂપ દર્શાવે છે અને તેનો અર્થ વિનાશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં નટરાજની મૂર્તિ રાખો છો તો તે અજાણતા ઘરમાં અશાંતિ પેદા કરે છે અને આવા ઘરમાં ઝઘડા શરૂ થાય છે. એટલા માટે તમારે ઘરમાં નટરાજની તસવીર ન રાખવી જોઈએ.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

કાંટાદાર છોડ: કાંટાદાર છોડ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. ગુલાબ સિવાય અન્ય તમામ કાંટાવાળા છોડને અશુભ માનવામાં આવે છે. આ કિસ્સામાં તેમને તરત જ દૂર કરો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

તાજ મહલ: ઘરમાં એવી તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ, જેમાં કોઈ કબર કે મકબરો દેખાતો હોય. લોકો પ્રેમના પ્રતીક તરીકે ઘરમાં તાજમહેલની તસવીર અથવા શોપીસ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું ન કરવું જોઈએ, કારણ કે તાજમહેલ એક મકબરો છે. આવા ચિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

નકારાત્મક ચિત્ર: ફૂલ કે ફળ વગરના વૃક્ષોના ચિત્રો, ડૂબતા જહાજો કે હોડીઓના ચિત્રો, તલવારની લડાઈના ચિત્રો, શિકારના ચિત્રો, પકડાયેલા હાથીઓના ચિત્રો અથવા તો દુઃખી, રડતા લોકોના ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ. આવા ચિત્રો મનને ઉદાસ કરી દે છે.

સૂર્યાસ્તનો ફોટો: જો તમે તમારા ઘરમાં સૂર્યનો ફોટો રાખતા હોવ તો ધ્યાન રાખો કે સૂર્ય ઉગતો હોવો જોઈએ. અસ્ત થતા સૂર્યનો ફોટો ઘરમાં ક્યારેય ન રાખવો જોઈએ. આમ કરવાથી પ્રગતિમાં અવરોધો ઉભા થાય છે.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Religion: દેવી-દેવતાઓ સમક્ષ કયો દીવો કરવો, ઘીનો કે તેલનો, જાણો

Astrology Tips: સફળતા મેળવવા ઘોડાની નાળનો આ રીતે કરો ઉપયોગ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા

Jyotish: સોનું અને લોખંડ ખરીદવા આ દિવસ છે ઉત્તમ, ગ્રહો થઈ જાય છે અનુકૂળ, થાય છે જોરદાર લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Embed widget