શોધખોળ કરો

Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે.

Vastu Tips:   વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુ દોષથી સુરક્ષિત રાખવા માટે માત્ર યોગ્ય દિશા હોવી જરૂરી નથી. તેના બદલે ઘરની દીવાલો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો ઘરની વાસ્તુ દિશા સાચી હોય અને વાસ્તુ અનુસાર સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ બની રહે છે. બીજી તરફ, જો તમને આરામની ઉંઘ, સારું સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ઘરમાં ઘણો પ્રેમ અને લાગણી નથી મળી રહી તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે. તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ ઘરની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે, જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

યુદ્ધની તસવીર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈએ પણ ઘરમાં ક્યારેય યુદ્ધ સંબંધિત ચિત્રો જેમ કે મહાભારત અથવા રામાયણ વગેરેની તસવીરો ન લગાવવી જોઈએ. કારણકે આ ચિત્રો પરિવારના સભ્યો વચ્ચેની દુશ્મનાવટ દર્શાવે છે. તેમજ સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.

નટરાજનું ચિત્ર: પૌરાણિક માન્યતા છે કે ભગવાન શિવ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે જ નૃત્ય કરે છે. તેમનું તાંડવ ક્રોધની મુદ્રામાં થાય છે જે નટરાજનું સ્વરૂપ દર્શાવે છે અને તેનો અર્થ વિનાશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં નટરાજની મૂર્તિ રાખો છો તો તે અજાણતા ઘરમાં અશાંતિ પેદા કરે છે અને આવા ઘરમાં ઝઘડા શરૂ થાય છે. એટલા માટે તમારે ઘરમાં નટરાજની તસવીર ન રાખવી જોઈએ.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

કાંટાદાર છોડ: કાંટાદાર છોડ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. ગુલાબ સિવાય અન્ય તમામ કાંટાવાળા છોડને અશુભ માનવામાં આવે છે. આ કિસ્સામાં તેમને તરત જ દૂર કરો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

તાજ મહલ: ઘરમાં એવી તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ, જેમાં કોઈ કબર કે મકબરો દેખાતો હોય. લોકો પ્રેમના પ્રતીક તરીકે ઘરમાં તાજમહેલની તસવીર અથવા શોપીસ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું ન કરવું જોઈએ, કારણ કે તાજમહેલ એક મકબરો છે. આવા ચિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

નકારાત્મક ચિત્ર: ફૂલ કે ફળ વગરના વૃક્ષોના ચિત્રો, ડૂબતા જહાજો કે હોડીઓના ચિત્રો, તલવારની લડાઈના ચિત્રો, શિકારના ચિત્રો, પકડાયેલા હાથીઓના ચિત્રો અથવા તો દુઃખી, રડતા લોકોના ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ. આવા ચિત્રો મનને ઉદાસ કરી દે છે.

સૂર્યાસ્તનો ફોટો: જો તમે તમારા ઘરમાં સૂર્યનો ફોટો રાખતા હોવ તો ધ્યાન રાખો કે સૂર્ય ઉગતો હોવો જોઈએ. અસ્ત થતા સૂર્યનો ફોટો ઘરમાં ક્યારેય ન રાખવો જોઈએ. આમ કરવાથી પ્રગતિમાં અવરોધો ઉભા થાય છે.


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Religion: દેવી-દેવતાઓ સમક્ષ કયો દીવો કરવો, ઘીનો કે તેલનો, જાણો

Astrology Tips: સફળતા મેળવવા ઘોડાની નાળનો આ રીતે કરો ઉપયોગ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા

Jyotish: સોનું અને લોખંડ ખરીદવા આ દિવસ છે ઉત્તમ, ગ્રહો થઈ જાય છે અનુકૂળ, થાય છે જોરદાર લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Iran-US Ceasefire: ટ્રમ્પે યુદ્ધ રોકવાની કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે... જાણો સીઝફાયરના અત્યાર સુધીના 10 મોટા અપડેટ
Iran-US Ceasefire: ટ્રમ્પે યુદ્ધ રોકવાની કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે... જાણો સીઝફાયરના અત્યાર સુધીના 10 મોટા અપડેટ
ખડગેના ગુજરાતી લોકો અભણના નિવેદનથી રાજકારણ ગરમાયું, દિલ્લીમાં ભાજપ સાંસદોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ખડગેના ગુજરાતી લોકો અભણના નિવેદનથી રાજકારણ ગરમાયું, દિલ્લીમાં ભાજપ સાંસદોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
weather update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
weather update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Rajkot: ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ થયા દોડતા
Rajkot: ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ થયા દોડતા
Embed widget