શોધખોળ કરો

Vastu Tips for Purse: પર્સમાં રાખો આ ચીજવસ્તુઓ, જીવનમાં ક્યારેય નહી થાય ધનની અછત

Vastu Tips for Purse: ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે.

Vastu Tips For Purse:  સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વધુ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે.

જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ પછી સિક્કાને પર્સમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે.

ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કુબેર યંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ ધ્યાન રાખો કે કુબેર યંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ.

જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારા પર્સમાં કોડીઓ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

ચોખાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ થાય છે.

માતા લક્ષ્મી ગોમતી ચક્ર પ્રિય છે.  વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેની આર્થિક સ્થિતિ સુધરે છે.

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. સનાતન ધર્મમાં તુલસીનું વધુ મહત્વ છે. ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે.  જો તુલસીનો છોડ ઘરની ખોટી દિશામાં હોય તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો શુભ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ઘરની ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેના અણબનાવ દૂર થાય છે. આ સિવાય ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget