શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

Vastu Tips for Purse: પર્સમાં રાખો આ ચીજવસ્તુઓ, જીવનમાં ક્યારેય નહી થાય ધનની અછત

Vastu Tips for Purse: ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે.

Vastu Tips For Purse:  સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વધુ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે.

જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ પછી સિક્કાને પર્સમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે.

ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કુબેર યંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ ધ્યાન રાખો કે કુબેર યંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ.

જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારા પર્સમાં કોડીઓ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

ચોખાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ થાય છે.

માતા લક્ષ્મી ગોમતી ચક્ર પ્રિય છે.  વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેની આર્થિક સ્થિતિ સુધરે છે.

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. સનાતન ધર્મમાં તુલસીનું વધુ મહત્વ છે. ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે.  જો તુલસીનો છોડ ઘરની ખોટી દિશામાં હોય તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો શુભ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ઘરની ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેના અણબનાવ દૂર થાય છે. આ સિવાય ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget