શોધખોળ કરો

Vastu Tips for Purse: પર્સમાં રાખો આ ચીજવસ્તુઓ, જીવનમાં ક્યારેય નહી થાય ધનની અછત

Vastu Tips for Purse: ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે.

Vastu Tips For Purse:  સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વધુ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે.

જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ પછી સિક્કાને પર્સમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે.

ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કુબેર યંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ ધ્યાન રાખો કે કુબેર યંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ.

જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારા પર્સમાં કોડીઓ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

ચોખાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ થાય છે.

માતા લક્ષ્મી ગોમતી ચક્ર પ્રિય છે.  વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેની આર્થિક સ્થિતિ સુધરે છે.

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. સનાતન ધર્મમાં તુલસીનું વધુ મહત્વ છે. ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે.  જો તુલસીનો છોડ ઘરની ખોટી દિશામાં હોય તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો શુભ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ઘરની ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેના અણબનાવ દૂર થાય છે. આ સિવાય ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget