શોધખોળ કરો

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરોમાં ટીવી લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં હોય છે

Vastu Rules For TV: ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરોમાં ટીવી લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં હોય છે. જો કે વાસ્તુ અનુસાર પણ ઘરમાં ટીવી લગાવવાની ચોક્કસ દિશા હોય છે. જો ઘરમાં ટીવી ખોટી દિશામાં મૂકવામાં આવે તો પરિવારના સભ્યોના જીવન અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ટીવીની દિશા એવી હોવી જોઈએ કે ટીવી જોતી વખતે વ્યક્તિનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. જો તમે પણ વાસ્તુ અનુસાર ટીવીને યોગ્ય દિશામાં રાખવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ દિશામાં ટીવી રાખવું સારું છે અને કઈ દિશામાં રાખવું સારુ નથી.

આ રીતે ટીવી મૂકો

ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ટીવી ક્યારેય ન મુકો. આ દિશામાં ટીવી રાખવાથી સકારાત્મક ઉર્જાનો માર્ગ અવરોધાય છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે.

લિવિંગ રૂમમાં ટીવી દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો, કારણ કે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશામાં ટીવી રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.

વાસ્તુ અનુસાર બેડરૂમમાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં ટીવી મુકો. ધ્યાનમાં રાખો કે ટીવી બેડરૂમની મધ્યમાં ન હોવું જોઈએ, તે વિવાહિત જીવનમાં વિખવાદ પેદા કરે છે.

રૂમમાં ટીવી એવી રીતે રાખો કે તે પૂર્વની દિવાલ સાથે રહે. આમ કરવાથી ટીવી જોતી વખતે પરિવારના સભ્યોનું મુખ હંમેશા પૂર્વ દિશામાં રહેશે, જે વાસ્તુ અનુસાર ખૂબ જ સારું છે.

ટીવી ક્યારેય ઘરના પ્રવેશદ્વારની સામે ન હોવું જોઈએ. વાસ્તુ અનુસાર પ્રવેશદ્વારની સામે ટીવી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી પરિવારમાં પરસ્પર મતભેદ થાય છે.

જો બેડરૂમમાં ટીવી સેટ હોય તો સૂતી વખતે તેની સ્ક્રીન પર કવર લગાવો. જો તમે આવું ન કરો તો તે મોટી ખામી છે અને આ ખામીને કારણે ઘરમાં કલહનું વાતાવરણ બની શકે છે.

ટીવી પર ક્યારેય ધૂળ જમા થવા ન દો. તેને હંમેશા સાફ રાખો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
Embed widget