શોધખોળ કરો

Vastu Tips: નવા વર્ષમાં અપનાવો આ વાસ્તુ ટિપ્સ, આખું વર્ષ નહી થવું પડે પરેશાન

Vastu Tips: જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

Vastu Tips: નવું વર્ષ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તો ચાલો જાણીએ ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલી કેટલીક ચમત્કારી ટિપ્સ.

માતા લક્ષ્મી પ્રસન્ન થશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નવા વર્ષના પહેલા દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવે છે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર કૃપા વરસાવે છે. ધ્યાન રાખો કે દીવો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ.

આખું વર્ષ નકારાત્મકતા ઘરથી દૂર રહેશે

એવું કહેવાય છે કે જે લોકો સાંજના સમયે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ રહે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ શુભ સમયે દીવો કરવો જોઈએ.

ઘરમાં પૈસા રહેશે

જે લોકો નવા વર્ષ પર સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને શણગારે છે અને પ્રાર્થના કરે છે. તેમના ઘરે લક્ષ્મીનું આગમન થાય છે. ઉપરાંત તેમની તિજોરી આખા વર્ષ દરમિયાન પૈસાથી ભરેલી રહેશે.

ઘરમાં આશીર્વાદ જળવાઈ રહેશે

જે લોકો નવા વર્ષ નિમિત્તે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર તલના તેલનો દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે. આ સિવાય તેમને આખા વર્ષ દરમિયાન કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.

નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે. નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો આ દિવસે નવો નિયમ પણ લે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ઘરોમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નવા વર્ષના દિવસે ઘરની સજાવટ અને જાળવણી પર ધ્યાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં આશીર્વાદ બની રહે છે. આ સમય દરમિયાન, તમામ ઘરોમાંથી જૂના કેલેન્ડર દૂર કરવામાં આવે છે અને નવું કેલેન્ડર લગાવવામાં આવે છે.  જેથી નવા વર્ષમાં આવનારા તમામ તહેવારોથી પરિચિત રહી શકાય. પરંતુ શું તમે જાણો છો કે જો કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.   

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget