શોધખોળ કરો

Vastu Tips: નવા વર્ષમાં અપનાવો આ વાસ્તુ ટિપ્સ, આખું વર્ષ નહી થવું પડે પરેશાન

Vastu Tips: જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

Vastu Tips: નવું વર્ષ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તો ચાલો જાણીએ ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલી કેટલીક ચમત્કારી ટિપ્સ.

માતા લક્ષ્મી પ્રસન્ન થશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નવા વર્ષના પહેલા દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવે છે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર કૃપા વરસાવે છે. ધ્યાન રાખો કે દીવો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ.

આખું વર્ષ નકારાત્મકતા ઘરથી દૂર રહેશે

એવું કહેવાય છે કે જે લોકો સાંજના સમયે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ રહે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ શુભ સમયે દીવો કરવો જોઈએ.

ઘરમાં પૈસા રહેશે

જે લોકો નવા વર્ષ પર સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને શણગારે છે અને પ્રાર્થના કરે છે. તેમના ઘરે લક્ષ્મીનું આગમન થાય છે. ઉપરાંત તેમની તિજોરી આખા વર્ષ દરમિયાન પૈસાથી ભરેલી રહેશે.

ઘરમાં આશીર્વાદ જળવાઈ રહેશે

જે લોકો નવા વર્ષ નિમિત્તે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર તલના તેલનો દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે. આ સિવાય તેમને આખા વર્ષ દરમિયાન કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.

નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે. નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો આ દિવસે નવો નિયમ પણ લે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ઘરોમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નવા વર્ષના દિવસે ઘરની સજાવટ અને જાળવણી પર ધ્યાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં આશીર્વાદ બની રહે છે. આ સમય દરમિયાન, તમામ ઘરોમાંથી જૂના કેલેન્ડર દૂર કરવામાં આવે છે અને નવું કેલેન્ડર લગાવવામાં આવે છે.  જેથી નવા વર્ષમાં આવનારા તમામ તહેવારોથી પરિચિત રહી શકાય. પરંતુ શું તમે જાણો છો કે જો કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.   

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Embed widget