શોધખોળ કરો

Vastu Tips: નવા વર્ષમાં અપનાવો આ વાસ્તુ ટિપ્સ, આખું વર્ષ નહી થવું પડે પરેશાન

Vastu Tips: જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

Vastu Tips: નવું વર્ષ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તો ચાલો જાણીએ ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલી કેટલીક ચમત્કારી ટિપ્સ.

માતા લક્ષ્મી પ્રસન્ન થશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નવા વર્ષના પહેલા દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવે છે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર કૃપા વરસાવે છે. ધ્યાન રાખો કે દીવો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ.

આખું વર્ષ નકારાત્મકતા ઘરથી દૂર રહેશે

એવું કહેવાય છે કે જે લોકો સાંજના સમયે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ રહે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ શુભ સમયે દીવો કરવો જોઈએ.

ઘરમાં પૈસા રહેશે

જે લોકો નવા વર્ષ પર સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને શણગારે છે અને પ્રાર્થના કરે છે. તેમના ઘરે લક્ષ્મીનું આગમન થાય છે. ઉપરાંત તેમની તિજોરી આખા વર્ષ દરમિયાન પૈસાથી ભરેલી રહેશે.

ઘરમાં આશીર્વાદ જળવાઈ રહેશે

જે લોકો નવા વર્ષ નિમિત્તે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર તલના તેલનો દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે. આ સિવાય તેમને આખા વર્ષ દરમિયાન કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.

નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે. નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો આ દિવસે નવો નિયમ પણ લે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ઘરોમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નવા વર્ષના દિવસે ઘરની સજાવટ અને જાળવણી પર ધ્યાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં આશીર્વાદ બની રહે છે. આ સમય દરમિયાન, તમામ ઘરોમાંથી જૂના કેલેન્ડર દૂર કરવામાં આવે છે અને નવું કેલેન્ડર લગાવવામાં આવે છે.  જેથી નવા વર્ષમાં આવનારા તમામ તહેવારોથી પરિચિત રહી શકાય. પરંતુ શું તમે જાણો છો કે જો કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.   

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર

વિડિઓઝ

Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Embed widget