શોધખોળ કરો

Vastu Tips: નવા વર્ષમાં અપનાવો આ વાસ્તુ ટિપ્સ, આખું વર્ષ નહી થવું પડે પરેશાન

Vastu Tips: જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

Vastu Tips: નવું વર્ષ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વાસ્તુશાસ્ત્રની કેટલીક ટિપ્સ અજમાવવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તો ચાલો જાણીએ ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલી કેટલીક ચમત્કારી ટિપ્સ.

માતા લક્ષ્મી પ્રસન્ન થશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નવા વર્ષના પહેલા દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવે છે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર કૃપા વરસાવે છે. ધ્યાન રાખો કે દીવો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ.

આખું વર્ષ નકારાત્મકતા ઘરથી દૂર રહેશે

એવું કહેવાય છે કે જે લોકો સાંજના સમયે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ રહે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ શુભ સમયે દીવો કરવો જોઈએ.

ઘરમાં પૈસા રહેશે

જે લોકો નવા વર્ષ પર સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને શણગારે છે અને પ્રાર્થના કરે છે. તેમના ઘરે લક્ષ્મીનું આગમન થાય છે. ઉપરાંત તેમની તિજોરી આખા વર્ષ દરમિયાન પૈસાથી ભરેલી રહેશે.

ઘરમાં આશીર્વાદ જળવાઈ રહેશે

જે લોકો નવા વર્ષ નિમિત્તે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર તલના તેલનો દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે. આ સિવાય તેમને આખા વર્ષ દરમિયાન કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.

નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે. નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો આ દિવસે નવો નિયમ પણ લે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ઘરોમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નવા વર્ષના દિવસે ઘરની સજાવટ અને જાળવણી પર ધ્યાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં આશીર્વાદ બની રહે છે. આ સમય દરમિયાન, તમામ ઘરોમાંથી જૂના કેલેન્ડર દૂર કરવામાં આવે છે અને નવું કેલેન્ડર લગાવવામાં આવે છે.  જેથી નવા વર્ષમાં આવનારા તમામ તહેવારોથી પરિચિત રહી શકાય. પરંતુ શું તમે જાણો છો કે જો કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.   

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget