શોધખોળ કરો

Diwali 2023: મહાલક્ષ્મીની પૂજા વખતે હાથ જોડવાની ન કરો ભૂલ, આ મુદ્રા સાથે કરો પ્રાર્થના, મનોકામના થશે પૂર્ણ

માતા લક્ષ્મીની પૂજા વખતે આરતી અને હાથ જોડવાની કેમ મનાય કરવામાં આવે છે. જાણો શું છે તેનું મહત્વ

Diwali 2023:સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. ત્યારબાદ પૂજા કલશની સ્થાપના કરો, દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુઓ જેમ કે ગાય, શંખ વગેરેની પૂજા કરો. ધનતેરસના દિવસે તમે ખરીદેલા નવા સિક્કાની પૂજા કરો. ધ્યાનમાં રાખો, આ પૂજા સમયે, તમારા ઘરના તમામ જૂના સિક્કા, જે તમે અગાઉના ધનતેરસ પર ખરીદ્યા હતા, નવા સિક્કાઓ સાથે અભિષેક કરો અને પૂજા કરો. તેમજ ઘરની તમામ પરિણીત મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલા ઘરેણાં વગેરેનો પૂજામાં સમાવેશ કરો અને તેમને પૂજા સામગ્રી સાથે પૂજા સ્થળ પર આખી રાત છોડી દો.

પૂજા પછી મહાલક્ષ્મીની સામે યાચનાની મુદ્રા બનાવીને  સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. યાદ રાખો, મહાલક્ષ્મીની સામે  હાથ જોડવાની નથી પરંતુ યાચનાની કામનાની મુદ્રા બનાવવાની છે. ધરાવેલા નૈવેદ્યને પ્રસાદ તરીકે સ્વીકારો. સૌપ્રથમ એક કે બે દિવા પણ મહાલક્ષ્મીની સામે એટલે કે પૂજા સ્થાન પર મૂકો બાદ તેને ઘરમાં દરેક જગ્યાએ અને બહાર મૂકો, સ્વસ્તિ વાચન અવશ્ય કરો.

પૂજા સમયે આ બાબતોનું રાખો ધ્યાન

જે ચિત્રમાં દેવી લક્ષ્મી ઉભી છે અને આશીર્વાદ આપી રહી છે તે ચિત્ર ક્યારેય પ્રદર્શિત ન કરવું જોઈએ. કારણ કે તે દેવી લક્ષ્મીનું સ્થિર સ્વરૂપ નથી. ઘુવડ એ માતાનું વાહન છે, જે રાત્રે સક્રિય હોય છે અને નિર્જન સ્થળોએ રહે છે. જે તસવીરમાં દેવી લક્ષ્મી ઘુવડ પર બિરાજમાન છે તે તસવીર ન લગાવો.

દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો છે, તેમાંથી કોઈપણને ઘરમાં રાખી શકાય છે. પરંતુ  બેઠી મુદ્રા શુભ મનાય છે. જે સ્થિર લક્ષ્મીનું વરદાન આપે છે. રોજગારીના સાધન સામગ્રીની પૂજા કરવી જોઇએ.

મહાલક્ષ્મી અને શ્રી ગણપતિ બંને આદ્યો દેવ એટલે કે આદિ દેવ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પૂજા પછી આરતી કરવામાં આવે છે, ત્યારે દેવતા લીન થઈ જાય છે. એટલે કે, દેવતાઓ તેમની દુનિયામાં પાછા ફરે છે જ્યાંથી તેઓ આવ્યા હતા. પરંતુ તે એક આદ્ય  દેવ હોવાથી તેને દૂર મોકલી શકાતો નથી. તેઓ જન્મથી મૃત્યુ સુધી જરૂરી છે. આ કારણથી આરતી ન કરવી જોઈએ. હા, જો તમને કોઈ પંડિતજીએ પૂજા કરાવી હોય તો તમારે પંડિતજીને પૂછવું જોઈએ કે આરતીને બદલે તમે યજમાનને સ્વસ્તિકનો જાપ કરીને અને જળથી આરતી કરીને આશીર્વાદ આપો. જો તમે પોતે પૂજા કરતા હોવ તો આરતીને બદલે સ્વસ્તિનો જાપ કરો.

  મહાલક્ષ્મી સાથે હાથ ન જોડો, હાથ જોડવું એ આદરની નિશાની છે. જ્યારે કોઈ વ્યક્તિ આવે ત્યારે આપણે હાથ જોડીને અભિવાદન કરીએ છીએ અને વિદાય વખતે પણ હાથ જોડીને અભિવાદન કરીએ છીએ. એટલે કે, હાથ જોડીને વિદાય લેવાની નિશાની પણ છે. લક્ષ્મી માતાની આજીવન જરૂરિયાત છે. જેથી તેના જીવનભર આપણી સાથે રહે તેથી હાથ જોડીને અભિવાદન ન કરશો.

આ રીતે કરો પૂજાનું સમાપન, કામનાની થશે પૂર્તિ

મહાલક્ષ્મીની પૂજા કર્યાં બાદ હાથ ન જોડવા પરંતુ અંજુલી મુદ્ગામાં જ તેને પ્રણામ કરવા જોઇએ અને માથું નમાવવું જોઇએ.આમ કરવાથી આપની મનોકામના પૂર્ણ થશે અને મહાલક્ષ્મીનો આપના જીવનમાં ચિરસ્થાયીવ વાસ રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Embed widget