શોધખોળ કરો

Diwali 2023: મહાલક્ષ્મીની પૂજા વખતે હાથ જોડવાની ન કરો ભૂલ, આ મુદ્રા સાથે કરો પ્રાર્થના, મનોકામના થશે પૂર્ણ

માતા લક્ષ્મીની પૂજા વખતે આરતી અને હાથ જોડવાની કેમ મનાય કરવામાં આવે છે. જાણો શું છે તેનું મહત્વ

Diwali 2023:સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. ત્યારબાદ પૂજા કલશની સ્થાપના કરો, દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુઓ જેમ કે ગાય, શંખ વગેરેની પૂજા કરો. ધનતેરસના દિવસે તમે ખરીદેલા નવા સિક્કાની પૂજા કરો. ધ્યાનમાં રાખો, આ પૂજા સમયે, તમારા ઘરના તમામ જૂના સિક્કા, જે તમે અગાઉના ધનતેરસ પર ખરીદ્યા હતા, નવા સિક્કાઓ સાથે અભિષેક કરો અને પૂજા કરો. તેમજ ઘરની તમામ પરિણીત મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલા ઘરેણાં વગેરેનો પૂજામાં સમાવેશ કરો અને તેમને પૂજા સામગ્રી સાથે પૂજા સ્થળ પર આખી રાત છોડી દો.

પૂજા પછી મહાલક્ષ્મીની સામે યાચનાની મુદ્રા બનાવીને  સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. યાદ રાખો, મહાલક્ષ્મીની સામે  હાથ જોડવાની નથી પરંતુ યાચનાની કામનાની મુદ્રા બનાવવાની છે. ધરાવેલા નૈવેદ્યને પ્રસાદ તરીકે સ્વીકારો. સૌપ્રથમ એક કે બે દિવા પણ મહાલક્ષ્મીની સામે એટલે કે પૂજા સ્થાન પર મૂકો બાદ તેને ઘરમાં દરેક જગ્યાએ અને બહાર મૂકો, સ્વસ્તિ વાચન અવશ્ય કરો.

પૂજા સમયે આ બાબતોનું રાખો ધ્યાન

જે ચિત્રમાં દેવી લક્ષ્મી ઉભી છે અને આશીર્વાદ આપી રહી છે તે ચિત્ર ક્યારેય પ્રદર્શિત ન કરવું જોઈએ. કારણ કે તે દેવી લક્ષ્મીનું સ્થિર સ્વરૂપ નથી. ઘુવડ એ માતાનું વાહન છે, જે રાત્રે સક્રિય હોય છે અને નિર્જન સ્થળોએ રહે છે. જે તસવીરમાં દેવી લક્ષ્મી ઘુવડ પર બિરાજમાન છે તે તસવીર ન લગાવો.

દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો છે, તેમાંથી કોઈપણને ઘરમાં રાખી શકાય છે. પરંતુ  બેઠી મુદ્રા શુભ મનાય છે. જે સ્થિર લક્ષ્મીનું વરદાન આપે છે. રોજગારીના સાધન સામગ્રીની પૂજા કરવી જોઇએ.

મહાલક્ષ્મી અને શ્રી ગણપતિ બંને આદ્યો દેવ એટલે કે આદિ દેવ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પૂજા પછી આરતી કરવામાં આવે છે, ત્યારે દેવતા લીન થઈ જાય છે. એટલે કે, દેવતાઓ તેમની દુનિયામાં પાછા ફરે છે જ્યાંથી તેઓ આવ્યા હતા. પરંતુ તે એક આદ્ય  દેવ હોવાથી તેને દૂર મોકલી શકાતો નથી. તેઓ જન્મથી મૃત્યુ સુધી જરૂરી છે. આ કારણથી આરતી ન કરવી જોઈએ. હા, જો તમને કોઈ પંડિતજીએ પૂજા કરાવી હોય તો તમારે પંડિતજીને પૂછવું જોઈએ કે આરતીને બદલે તમે યજમાનને સ્વસ્તિકનો જાપ કરીને અને જળથી આરતી કરીને આશીર્વાદ આપો. જો તમે પોતે પૂજા કરતા હોવ તો આરતીને બદલે સ્વસ્તિનો જાપ કરો.

  મહાલક્ષ્મી સાથે હાથ ન જોડો, હાથ જોડવું એ આદરની નિશાની છે. જ્યારે કોઈ વ્યક્તિ આવે ત્યારે આપણે હાથ જોડીને અભિવાદન કરીએ છીએ અને વિદાય વખતે પણ હાથ જોડીને અભિવાદન કરીએ છીએ. એટલે કે, હાથ જોડીને વિદાય લેવાની નિશાની પણ છે. લક્ષ્મી માતાની આજીવન જરૂરિયાત છે. જેથી તેના જીવનભર આપણી સાથે રહે તેથી હાથ જોડીને અભિવાદન ન કરશો.

આ રીતે કરો પૂજાનું સમાપન, કામનાની થશે પૂર્તિ

મહાલક્ષ્મીની પૂજા કર્યાં બાદ હાથ ન જોડવા પરંતુ અંજુલી મુદ્ગામાં જ તેને પ્રણામ કરવા જોઇએ અને માથું નમાવવું જોઇએ.આમ કરવાથી આપની મનોકામના પૂર્ણ થશે અને મહાલક્ષ્મીનો આપના જીવનમાં ચિરસ્થાયીવ વાસ રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Embed widget