શોધખોળ કરો

Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા

Gemology: જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોને ખૂબ જ મહત્વના મનાય છે. જુદી જુદી સમસ્યામાં જુદા જુદા રત્નો ધારણ કરવાની જ્યોતિષ નિષ્ણાત સલાહ આપે છે.જાણીએ વ્યવસાયમાં સફળતા માટે કયુ રત્ન ધારણ કરલું ફળદાયી છે.

Gemology:રત્ન શાસ્ત્ર મુજબ કુલ 9 મુખ્ય રત્ન અને 84 ઉપ-રત્ન ગણાય છે. માન્યતા પ્રમાણે જો યોગ્ય નિયમો અને જ્યોતિષીય સલાહથી રત્ન ધારણ કરવામાં આવે, તો કરિયર, વેપાર, ધન અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. પરંતુ કોઈપણ રત્ન વિના સલાહ પહેરવું નહીં, કારણ કે ખોટી રીતે પહેરવાથી અશુભ પરિણામ પણ મળી શકે છે.

કરિયર અને વેપારમાં પ્રગતિ કરાવતા મુખ્ય રત્ન

પન્ના રત્ન (Emerald)
બુધ ગ્રહ સાથે જોડાયેલું રત્ન.
બુદ્ધિ, વાણી, શિક્ષણ અને વેપારનું કારક માનવામાં આવે છે.
યોગ્ય રીતે પહેરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

બુધવારે પહેરવું શુભ ગણાય છે.
સોનું અથવા ચાંદીમાં જડાવીને ટચલી આંગળીમાં પહેરવું.
પહેરતા પહેલાં મંત્ર જાપ અને શુદ્ધિકરણ કરવું.

2) મૂંગા રત્ન (Red Coral)

મંગળ ગ્રહ સાથે જોડાયેલું.

આત્મવિશ્વાસ, સાહસ અને નેતૃત્વ ક્ષમતા વધારવામાં મદદરૂપ છે.
કમજોર મંગળ હોય તો કરિયરમાં અવરોધ આવી શકે છે.
મૂંગા પહેરવાથી નિર્ણય ક્ષમતા સુધરે છે.
મંગળવારે સોનું, ચાંદી અથવા તાંબામાં જડાવી પહેરવું.
પુરુષો: જમણા હાથની અનામિકામાં પહેરવું જોઇએ.

મહિલાઓ: ડાબા હાથની અનામિકામાં પહેરવું જોઇએ

3) જેડ રત્ન (Jade)
આત્મવિશ્વાસ વધારવાનું અને યોગ્ય નિર્ણય લેવા સહાય કરે છે.
કરિયરમાં પ્રગતિ અને આવકના સ્ત્રોત વધારવામાં મદદરૂપ છે.
વ્યક્તિત્વમાં આકર્ષણ અને એકાગ્રતા વધે છે.                                                                                                                                                                                                 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
આવતીકાલનું રાશિફળ, 17 માર્ચ 2026: મેષ રાશિને થશે બખ્ખાં, સિંહનો ચમકશે સિતારો; જાણો તમામ 12 રાશિઓનો હાલ
આવતીકાલનું રાશિફળ, 17 માર્ચ 2026: મેષ રાશિને થશે બખ્ખાં, સિંહનો ચમકશે સિતારો; જાણો તમામ 12 રાશિઓનો હાલ
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
Embed widget