શોધખોળ કરો

Navratri 2022 : નવરાત્રીમાં કરો આ સરળ જ્યોતિષી ઉપાય, સઘળી મનોકામના શીઘ્ર થશે પૂર્ણ

નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Navratri 2022 :નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ નવરાત્રિના આ નવ દિવસ માતા રાણીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન કેટલાક એવા ઉપાય છે, જેને આ પાવન દિવોસમા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને તમામ નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે. તો ચાલો આજે જાણીએ એ ઉપાયો વિશે...
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે એવું માનવામાં આવે છે કે, નવરાત્રિ દરમિયાન માતાનું  ધ્યાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે, નવરાત્રિ દરમિયાન ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં દરરોજ મોપિંગ કરવું જોઈએ અને મોપિંગ કરતી વખતે પાણીમાં ગંગાજળનો ઉપયોગ કરો.

નવુ ઘર ખરીદવાની ઇચ્છાપૂર્તિ માટેના ઉપાય

નવરાત્રી દરમિયાન મનની ઇચ્છાને પૂર્ણ કરવા માટે કેટલાક જ્યોતિષી ઉપાય દર્શાવવામાં આવ્યાં છે. જો આપ નવું  ઘર ખરીદવા માંગતા હો તો ઘર ખરીદવા માટે આ ઉપાય કરી શકો છો નવરાત્રીમાં  ઘરનું સપનું પૂરું કરવા માટે નવરાત્રિમાં માટીનું નાનું ઘર બનાવીને પૂજા સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી આપની ઘરની  મનોકામના પૂર્ણ થશે.

જીવનનાં પ્રગતિ માટે કરો આ ઉપાય

વિકાસના માર્ગે વિઘ્ન આવતા હોય તો પ્રગતિ માટે નવરાત્રીમાં આ ઉપાય કરી જુઓ. માની કૃપાથી આપની મનોકામના પૂર્ણ થશે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. જો ઘરમાં પહેલાથી જ તુલસીનો છોડ હોય તો એક સિક્કો હાથમાં લઇને મનની ઇચ્છાને દોહરાવો બાગ આ સિક્કાને તુલસીની નીચે માટીમાં દાટી દો. આમ કરવાથી પ્રગતિના નવા માર્ગો મોકળા થશે અને જીવનમાં સફળતા મળશે.

ઘરની પરેશાનીઓને દૂર કરવાના ઉપાયો

 જો ઘરમાં કોઈ સમસ્યા હોય અથવા ઘરમાં કોઈ સમસ્યા હોય તો નવરાત્રિમાં નવ દિવસ સુધી સતત સોપારી પર કેસર રાખો અને દુર્ગા સ્તોત્ર અને દુર્ગાજીના નામનો પાઠ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેવા લાગશે અને ઘરની કષ્ટ પણ સમાપ્ત થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
રેલયાત્રીઓ માટે ખુશખબર! હવે 10 કલક પહેલાં જ જોઈ શકાશે વેઈટિંગ-RAC ટિકટનું સ્ટેટસ
રેલયાત્રીઓ માટે ખુશખબર! હવે 10 કલક પહેલાં જ જોઈ શકાશે વેઈટિંગ-RAC ટિકટનું સ્ટેટસ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ! શું અજિત પવારના વધુ એક મંત્રી આપશે રાજીનામું?
BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ! શું અજિત પવારના વધુ એક મંત્રી આપશે રાજીનામું?
IPL 2026 મીની હરાજીમાં RCB સાથે જોડાયો વેંકટેશ ઐયર; આ રહ્યું બેંગ્લુરુની ટીમનું ફૂલ લીસ્ટ
IPL 2026 મીની હરાજીમાં RCB સાથે જોડાયો વેંકટેશ ઐયર; આ રહ્યું બેંગ્લુરુની ટીમનું ફૂલ લીસ્ટ
Embed widget