શોધખોળ કરો

Navratri 2022 : નવરાત્રીમાં કરો આ સરળ જ્યોતિષી ઉપાય, સઘળી મનોકામના શીઘ્ર થશે પૂર્ણ

નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Navratri 2022 :નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ નવરાત્રિના આ નવ દિવસ માતા રાણીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન કેટલાક એવા ઉપાય છે, જેને આ પાવન દિવોસમા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને તમામ નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે. તો ચાલો આજે જાણીએ એ ઉપાયો વિશે...
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે એવું માનવામાં આવે છે કે, નવરાત્રિ દરમિયાન માતાનું  ધ્યાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે, નવરાત્રિ દરમિયાન ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં દરરોજ મોપિંગ કરવું જોઈએ અને મોપિંગ કરતી વખતે પાણીમાં ગંગાજળનો ઉપયોગ કરો.

નવુ ઘર ખરીદવાની ઇચ્છાપૂર્તિ માટેના ઉપાય

નવરાત્રી દરમિયાન મનની ઇચ્છાને પૂર્ણ કરવા માટે કેટલાક જ્યોતિષી ઉપાય દર્શાવવામાં આવ્યાં છે. જો આપ નવું  ઘર ખરીદવા માંગતા હો તો ઘર ખરીદવા માટે આ ઉપાય કરી શકો છો નવરાત્રીમાં  ઘરનું સપનું પૂરું કરવા માટે નવરાત્રિમાં માટીનું નાનું ઘર બનાવીને પૂજા સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી આપની ઘરની  મનોકામના પૂર્ણ થશે.

જીવનનાં પ્રગતિ માટે કરો આ ઉપાય

વિકાસના માર્ગે વિઘ્ન આવતા હોય તો પ્રગતિ માટે નવરાત્રીમાં આ ઉપાય કરી જુઓ. માની કૃપાથી આપની મનોકામના પૂર્ણ થશે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. જો ઘરમાં પહેલાથી જ તુલસીનો છોડ હોય તો એક સિક્કો હાથમાં લઇને મનની ઇચ્છાને દોહરાવો બાગ આ સિક્કાને તુલસીની નીચે માટીમાં દાટી દો. આમ કરવાથી પ્રગતિના નવા માર્ગો મોકળા થશે અને જીવનમાં સફળતા મળશે.

ઘરની પરેશાનીઓને દૂર કરવાના ઉપાયો

 જો ઘરમાં કોઈ સમસ્યા હોય અથવા ઘરમાં કોઈ સમસ્યા હોય તો નવરાત્રિમાં નવ દિવસ સુધી સતત સોપારી પર કેસર રાખો અને દુર્ગા સ્તોત્ર અને દુર્ગાજીના નામનો પાઠ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેવા લાગશે અને ઘરની કષ્ટ પણ સમાપ્ત થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget