શોધખોળ કરો

Budhwar Upay: કરિયર અને વ્યવસાયમાં, દરેક ક્ષેત્રે સફળતા માટે બુધવારે ગણપતિના કરો આ ઉપાય

Budhwar Upay: બુધવારે ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

Budhwar  Upay: બધા દેવતાઓમાં, ભગવાન ગણેશને સૌથી પહેલા પૂજવામાં આવે છે. તેનું ધ્યાન કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેથી કાર્યમાં વિઘ્નો ન આવે.

બુધવાર ગણપતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

બુધવારના ઉપાય

બુધવારે વહેલી સવારે મંદિરમાં જઈને ભગવાન ગણેશના દર્શન કરો, ભગવાન ગણેશને લીલી દૂર્વા અર્પણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. બુધવારે ગણપતિને લાલ સિંદૂર ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે.

બુધવારે મંદિરમાં જઈને ભગવાન ગણેશને ગોળ અર્પિત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે લીલા મગની દાળનું દાન કરવાથી બુધની સ્થિતિ મજબૂત બને છે અને વેપારમાં પ્રગતિ થાય છે.

બુધવારે રણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલે છે. આ પાઠ કરવાથી જીવનમાંથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

દર બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અને દુર્વા અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે. 21 દુર્વાને ભગવાન ગણેશને અર્પણ કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આ ઉપાય અપનાવવાથી જલ્દી જ પ્રગતિનો માર્ગ ખુલે છે.

બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવવાથી ગ્રહદોષથી થતી પીડામાં રાહત મળે છે. ગાયોને લીલું ઘાસ ખવડાવવાથી કારકિર્દીની પ્રગતિ માટે નવી તકો મળે છે.

ગણપતિના મુખ્ય મંત્ર 'ઓમ ગં ગણપતયે નમઃ'નો જાપ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. બુધવારના દિવસે ષડાક્ષર વિશિષ્ટ મંત્ર 'વક્રતુંડયા હમ' નો જાપ કરવો પણ ખૂબ જ ફાયદાકારક છે. આ મંત્રનો જાપ કરવાથી કામમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે.

ગણપતિના મંત્ર 'ઓમ શ્રી ગણ સૌભ્યાય ગણપતયે વર વરદ સર્વજનમ મે વશમનાય સ્વાહા'નો જાપ કરવાથી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતAhmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.