શોધખોળ કરો

Somawar Upay: સોમવારના દિવસે કરો આ વિશેષ ઉપાય, સુખ, સમૃદ્ધિ અને ધનમાં થશે વૃદ્ધિ

સોમવાર મહાદેવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની વિશેષ કૃપા મેળવા માટે જો કેટલાક ખાસ ઉપાય કરવાાં આવે તો જીવનના સઘળા કષ્ટોથી મુક્તિ મળે છે.

Somwar  Upay: ભગવાન શિવ અત્યંત દયાળુ  છે. તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી ભક્તોનો ઉદ્ધાર થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તેથી સોમવારે ભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે.

સોમવાર દેવોના દેવ ભગવાન મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે અને તેમના માટે વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન શિવ અત્યંત દયાળુ દેવ છે. તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી ભક્તોનો ઉદ્ધાર થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તેથી સોમવારે ભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. જ્યોતિષમાં સોમવારે વિશેષ ઉપાયો કરવાની પણ જોગવાઈ છે. આ ઉપાયોનું પાલન કરવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વધારો થાય છે. આવો, જાણીએ ઉપાય-

સોમવારના ઉપાયો

જો તમારા પરિવારમાં હંમેશા મતભેદની સ્થિતિ રહે છે, તો સમોવરના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો. પીપળાને જળ આપો અને વંદન કરો. પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરો. આમ કરવાથી પરિવારમાં રહેલો મતભેદ દૂર થાય છે.

જો તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે, તો તમારી યાદશક્તિ વધારવા માટે સોમવારે ભગવાન શિવની સાથે દેવી સરસ્વતીની પૂજા કરવી જોઇએ,. આ સમયે માતા સરસ્વતીને દૂધ અને ચોખા કેસરયુક્ત ખીર ચઢાવો., શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ‘ઓમ હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી યાદશક્તિ તેજ થાય છે.

લગ્નમાં વિલંબ થતો હોય તો લોકોએ સોમવારે સ્નાન કર્યાં બાદ સફેદ વસ્ત્રો ધારણ કરો બાદ હવે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો. રાહુ-કેતુ સહિતના અશુભ ગ્રહોની અસરને ઓછી કરવા માટે તમારે પાણીમાં કાળા તલ પણ મિક્સ કરવા જોઈએ. આ જળ પણ મહાદેવને ચઢાવો. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને શણ, ધતુરા, મદારના ફૂલ વગેરે ચઢાવો. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

જો તમારું લગ્નજીવન સુખી નથી તો સોમવારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો. આ પછી પંચાક્ષરી મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ ની સાથે ‘ઓમ બ્રહ્મ ભ્રામ ભ્રૌમ સ: રાહવે નમઃ’ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધો મધુર અને મજબૂત બને છે.

માનસિક તણાવથી રાહત મેળવવા માટે દર સોમવારે સ્નાન અને ધ્યાન પછી ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો. સફેદ વસ્તુઓનું પણ દાન કરો. આમ કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. આ ઉપાય કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
Artificial Intelligence: ફક્ત ટાઈમપાસ નહીં! AIથી તમે દર મહિને કરી શકો છો લાખોની કમાણી,જાણો રીત
Embed widget